SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ AC). છે. વિયોગ નાશ પમાડી, તે જેલનો સંગ કરાવી જેમ આનંદ પમાડે છે તેમ તુંજ પાણી આણ છે નાશે મારી તુષા મટાડીને મને આનંદ પમાડનાર થયો છે. એ માટે હે વત્સ, આ તારે મોટો છે ભાઈ જે ધર્મરાજ, તેની પાસે તું સુખે બેસ, અને ત્રણે લોકમાં બીજા કોઈને પ્રાપ્ત થનારા આ તારા ગુણએ કરી તું તારા આ ધર્મરાજદિક બંધુઓ સહિત વિજયી થા. એવું અનપ્રત્યે ભાષણ કરી પછી ભીષ્મપિતામહ, અર્જુનના સત્કાર કરી મલિન થએલા દુર્યોધનના મુખને હર્ષયુકત કરતા થકા દુર્યોધન પ્રત્યે હિતકારક એવી વાણી બોલતા હવા. ભીષ્મપિતામહ હે વત્સ દુર્યોધન, આ કરૂકુળનેવિષે મોટા પુણ્યના યોગે કરી જન્મે છે. પ્રાપ્ત થાય છે. કારણ સમ્યકંદનવિના દક્ષિણદેશને વિષે ઉત્પત્તિ થતી નથી. અર્થાતું પર્વ છે જન્મનેવિષે સંપાદન કરેલા પુણ્ય કરી દક્ષિણદેશને વિષે તેમાં વિશેષે કરી ફરકળનેવિ તને જન્મ અને પ્રાપ્ત થયો છે. આ કુળનેવિષે યોગ્ય એવા જે ગુણ તે તારેવિષે પ્રગટપણુ પામે છે. કારણ, ભા( ગીરથીમાં ઉત્પન્ન થએલા કમળોનું સુગંધપણુ કદીપણ નાશ પામતું નથી. તથાપિ હે વત્સ, હું કોઈ કાંઈ વાત્સલ્યભાવે કરીને હમણાં તને કાંઈક કહું છું કે નમ્રતા અને ન્યાય એ બે ગુણોનો તું સ્વિ- િ છે કાર કર. કારણ, નમસ્કાર કરવા માટે યોગ્ય જે પુરૂષ છે તે પુરૂષનેવિષે જે નમ્રતા નમ્રતા, નમ્રતા છે ધારણ કરનારા પુરૂષને મોટી કીર્તિ સંપાદન કરે છે. રામચંદનવિષે નમ્રતાયુક્ત એવો જે લક્ષ્મણછે તેને યશ જગતમાં કેટલો છે તે તું વિચારી જો. અનુક્રમનું ઉલ્લંધન નહિ કરનાર એવા કોણ તે છે. પુરૂષને ઉદય થતો નથી? અર્થાત ન્યાયે ચાલનારા પુરૂષોને ઉત્તરોત્તર સુખાદિકનો ઉદય થા- 8 યછેજ. કારણ, અનુક્રમે ગમન કરનારા સૂર્યાદિક ગ્રહોનો નિશ્ચય કરી ઊદય થાય છે. અર્થાત : તેઓ જે અનુક્રમનું ઉલ્લંઘન કરી વિપરીતપણે ચાલે તો તેઓને નિયમ પ્રમાણે ઉદય થવાનો. નહીં એ માટે આ તારા જેશ્વબંધુ યુધિષ્ઠિરને એનું રાજ્ય અર્પણ કરવા માટે તેને ન્યાય એટમ ટલે યથાયોગ્ય છે; અને પ્રથમ પ્રમાણે તું ઈંદપ્રસ્થનેવિષે રહેવા માટે યોગ્ય છે. એ પ્રમાણે ભાષણ કરીને પછી ત્યાં પોતાની પાસે જ રહેનારા કેટલાક લોકોને ત્યાંથી દર . કરીને ભીષ્મપિતામહ એકાંતે તે દુર્યોધન પ્રત્યે ફરી એવું ભાષણ કરવા લાગ્યા. ભીષ્મપિતામહ હે વત્સ, રાજયપ્રકરણના સંધિ (શત્રુની સાથે સલાહ કરવી તે) વિગ્રહ (ાગુ સાથે યુદ્ધ કરવું તે) યાન (શત્રુ ઉપર સ્વારી કરવી) આસન, કૈધ અને આશ્રય એ છ ગુ-- Sઈ છે તેમાં તને હમણાં પાંડવોની સાથે સંધિજ એટલે સલાહ કરવી યોગ્ય છે. કારણ, સુજ્ઞ વાર છે પુરૂષ છે તે પોતાના કરતાં અધિક બળવાન શત્રુની સાથે વિગ્રહ એટલે યુદ્ધ કરવાનો નિષેધ કરે છે. તેમાં જે પાંડવો નિર્બળ છે એવું તું જે માનતો હોય તો તે નાનપણથી નાનાપ્રકારના યુદ્ધ છે પ્રસંગે ઘણીવાર ભીમસેન અને અર્જુનનું સામર્થ્ય જોયું છે. અતિ બળવાન અને નીતિમાન પુ- છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy