SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ એવું ભીષ્મપિતામહનું ભાષણ કણદિક સહિત તે કૌરવો સાંભળીને સ્વચ્છ, સુગંધકારક અને શીતળ એવું માર્તિમાન તે ભીષ્મપિતાનું મન જ હેયના એવા ઊદકને અણાવતા હતા. અને તે પાણી સુવર્ણમય વાસણમાં ઘાલીને ભીષ્મપિતામહના મોંઢા આગળ દુર્યોધનાદિકોએ મૂકવું. તે દુર્યોધ નાદિકે અણાવેલા પાણીને દૂરથીજ જોઈને તેનું ભીષ્મપિતામહે નિવારણ કર્યું અને ફરી ભીષ્મ9) પિતામહ ભાષણ કરવા લાગ્યા કે “જે પાણી પશુ પક્ષી ઈત્યાદિકોએ પીધું ન હોય, અને જે પાણીને છે છે સૂર્યના કિરણે એ પણ સ્પર્શ કો ન હોય, તે પાણી પીવા માટે મારુંચિત ઈચ્છા ધારણ કરે છે. છે છે એવું ભીષ્મપિતામહનું ભાષણ સાંભળીને સર્વ દુર્યોધનાદિક વિશે ચિંતા કરવા લાગ્યા કે છે છે. “એવું પાણી મળવું અતિશય દુર્લભ છે. કારણ એવું પાણી તે માનસરોવરાદિકનેવિશે પણ Sી ઉત્પન્ન થયું નથી એવો વિચાર કરી “આગળ હવે શું કરવું એ વિષે અત્યંત મોહ પામનારા છે? તે દુર્યોધનાદિક કૌરવવીર પ્રત્યે અને યુધિષ્ઠિાદિકપાંડવવીરો પ્રત્યે અવલોકન કરીને તે સમયે ભીષ્મપિતામહ, અર્જુનના મુખને વિષે અમૃતની વૃષ્ટિ કરનારીજ જણે હોયના! એવી દૃષ્ટિને સ્થાપન કરતા હતા. તે સમયે શસ્ત્રાસ્ત્રવિષે નિપુણ એવો તે અર્જુન, ભીષ્મપિતામહને અભિપ્રાય જાણુને અને પોતાના ગાડીવ ધનુષ્યને મંડળાકાર કરીને અર્થાત પ્રત્યંચા ચઢાવીને વારૂ, ણએ અભિમંત્રિત એવા બાણને ધનુષ્યને વિષે ચઢાવતો હશે. તે જોઈને જેને આનંદ પ્રાપ્ત છે થ છે એવા શ્રીકૃષ્ણના દૃષ્ટિપાત કરીને પવિત્ર એવા સ્થળનેવિષે અધોમુખ એવા તે બાણને છો. છે. ને પૃથ્વીને છિદ્ધ પાડતો હવે. એટલામાં તે છિદરૂપ પૃથ્વીતળથી નિકળનારી તે અર્જુનની હર કીર્તિરૂપ ભાગીરથીની જાણે સખી જ હોયના! એવી રવચ્છ ઉકધારાને સર્વ લોક જેવા લાગ્યા, જ તે સમયે પાંડવોના તવર્ણ દૃષ્ટિપાત અને કૌરવોના કૃષ્ણવર્ણ દૃષ્ટિપાત કરી તે ઉદકની ધારા ) ભાગીરથી અને યમુન-એ બંનેના સંગમની રચનાને સ્વિકારવા લાગી. અર્થાત પ્રયાગ તીર્થ વિષે ભાગીરથી અને યમુનાનો સંગમ થાય છે; તે સ્થળે તે બંને નદીના પ્રવાહ જૂદા જૂદા Sી જણાય છે. ભાગીરથી મેત પ્રવાહ-અને યમુનાને કૃષ્ણ પ્રવાહ તેમ અહીંયાં પણ અર્જુને બાણ કરી ઉત્પન્ન કરેલી જળધારા-તેને પાંડવોના બેત દૃષ્ટિપાત અને કૌરવોને કષ્ણ દૃષ્ટિપાત એ બેને સંગમ થયે; તેથી તે ભાગીરથી અને યમુનાના સંગમની રચના સ્વિકારવા લાગી. એમ કવિએ ઉબેક્ષા કરી. ત્યાર પછી તે ઉદક ગ્રહણ કરી અર્જુન ભીષ્મપિતાની પાસે ક્તો હો. તે સમયે તે ભીષ્મપિતામહ પણ પોતાના નેત્રરૂપ પા કરીને તે જળ પ્રાશન કરી સંતુષ્ટ ) થઈ અનપત્ય ભાષણ કરતા હવા. ભીષ્મપિતામહ હેવત્સ અર્જુન, પ્રકાશને ઉત્પન્ન કરનાર જે સૂર્ય જેમ ચક્રવાક પક્ષીછે ઓના શોકના સમુદાયને દૂર કરે છે અથૉત સૂર્ય,ઉદય થતાંન ચક્રવાકની જેડનો રાત્રીનવિષે પડેલો હોય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy