SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ છે મારે છે, અને તેથી તે તારી પ્રિયા “હું આ પુત્ર, હે આર્ય પુત્ર” એમ કહી રૂદન કરે છે. આ તારા ના છે ત્યારે બંધુઓ કોઈએક કારણ સૂચ્છિત થઈ પડ્યા છે પણ એ તો સરોવરમાં પવનના સ્પર્શ કરી છે એમની મેળે અનુક્રમે ઊઠશે; માટે સાંપ્રત તે તું તારી પ્રિયાને શગુ પાસેથી ઊતાવળે છોડાવ. કે પોતાની સ્ત્રીનું રક્ષણ ન કરવું એ પુરૂષને મોટું કલંક છે.” એવાં તે ભિક્ષનાં વચન સાંભળી ક્રોધે તો હ) કરી સંત થઈ સરોવરમાં જઈ જળપાન કરી યુધિષ્ઠિર રાજા મહા વેગથી પોતાની પ્રિયાને છોdવવા છે (1) સારૂ ધાય; પણ જ્યાં ભીમસેનાદિક મૂછિત પડ્યા હતા ત્યાં આવ્યો કે તે પણ તેઓની પજ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડશે. એ પ્રકારે તે પાંડવોને અતિશય મૂચ્છ પ્રાપ્ત થઈ, તે જોઈ આકાશમાં સંચાર કરનારા દેવોએ “પાંડવોને મૃત્યુજ પ્રાપ્ત થયું” એમ જણ્યું. વળી તેઓને મૂચ્છિત જોઈ અરણ્યનાં સર્વ પશુ પંખી ચાસે તજીને તે સ્થળે એકઠાં થઈ શકાયુ નાખવા લાગ્યાં. તે સમયે સમસ્ત જીવો પણ આનંદ રહિત થયાં. કેટલોક કાળ વીતી ગયા પછી સમસ્ત છે પ્રાણીમાત્રોના આનંદ રૂપ નૂતનાં સહવર્તમાન પાંડવો મૂચ્છથી સાવધ થઈને ઊઘાડી જેવા કોડ લાગ્યા તે રત્નમાળા જેમાં છે તેણે કરી સુશોભિત અને પવિત્ર એવા કમલિની પત્રના દડીઆમાં જળ ભરીને તે જળે કરી દ્રૌપદી પ્રત્યેક પાંડવ ઊપર સીંચન કરે છે, તથા વસ્ત્રના પાલવે કરી કુંતિ છેવારંવાર વાયુ ઢોળે છે ને નેત્રયુએ સિંચન કરે છે, એવી કુંતિને પિતાના અગ્રભાગે તેમણે જોઈ. ) ( વળી તે સમયે રૂદનાથુએ ને જેઓનાં પરિપૂરિત થયાં છે એવા સ્વજન સરખા આકાશ ચા રિઓ અને વનચરોએ કરી આકાશ અને ભૂમિ વ્યાપ્ત થએલાં તેમણે જોયાં. પછી પાંડવો ઊઠી બેઠ થયા ત્યારે કુંતિએ બહુ હર્ષ કરી પોતાના વસ્ત્રના પાલવે તેઓના શરીર ઉપરની રજ ખંખેરી નાખી. એવા તે પાંડવો સર્વ દિશાભણ અવલોકન કરતાં છતાં પોતાની પાસે ઊભેલી દોપદીને બહુ નિંદા પૂર્વક પૂછવા લાગ્યા કે હે પ્રિયા, તારું હરણ કરનાર પાપીશિરોમણી પુરૂષ ક્યાં ગયો ને સુંદર પુષ્પમાળા ધારણ કરનારી તું કમળ પત્રના દડીઆમાં રત્નમાળા નાખી તેમાં પાણી ભરી તે પાણીએ અમારા ઉપર સિંચન કેમ કરે છે? તે વૃત્તાંત અમને ઉતાવળે કહે તે સમયે સર્વ સમક્ષ દ્રૌપદી યુધિષ્ઠિર પ્રત્યે બોલી. દ્રપદી –જે સમયે તમે જ્યારે પાણી પીવા અહીંયાં આવ્યા તે સમયે તે રાજને છે તથા સેનાને ત્યાં મેં દીઠું નહીં. તે કોણ હતો અને શું થયું તેની પણ મને ખબર પડી નહીં. વનમાં હું પોતાને એકાકી દીસવા લાગી, અને સર્ષોના કુતકાર શબ્દ સાંભળી હું ભયાતુર થઈ તેથી હે આર્યપુત્ર તમે ક્યાં ગયા? મારું રક્ષણ કરે” એમ પોકાર મારનારી હું તે ઘોર 4 અરણ્યમાં અહીં તહીં ફરવા લાગી. એવામાં કોઈએકદયાળુ બિલ કે જેના હાથમાં ધનુષ્ય ળિો અને પાંચ છ બાણુ હતાં તથા શરીરે વૃદ્ધ હતું તે મારી પાસે આવીને બોલ્યો કે “હે ભટ્ટે આ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy