SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ કહી ઊઠીને તે ધનુષ્ય ચાવવા લાગ્યો. તે થોડુંક ઊચું થતાંજ વધારે બળ કરતાં પોતે નીચે છે S! પડી ગયું અને ધનુષ્ય છાતોની ઉપર ચઢી બેઠું. એવી રીતે તે ધનુષ્યને ચડાવતાં ઉલટું તે છે? પિતાની ઉપર ચડી બેઠું જોઈને તે પોતે પણ ઘણે લજિત થયો અને બીજાઓ પણ તેની ઉપર હાસ્ય કરવા લાગ્યા. એને મુગટ ભાંગી ગયો, મોતીઓના હાર તુટી ગયા, અને વચ્ચે અસ્તા વ્યસ્ત થઈ ગયા વગેરે અવસ્થા જોઈને સત્યભામાની સખીઓ હસવા લાગી. પછી જેમ તેમ તે ધન્યુષ્યથી છૂટીને પોતાના આસન ઉપર જઈ બેઠો. ત્યારે સર્વના મનમાં આવ્યું કે કોઈ છે છે ધનુષ ચાવનાર નથી. એટલામાં એકાએકી મહા બળવાન કૃષ્ણ ઊઠી ઉભો થયો; અને તે છે છે ધનુષ્યની પાસે જઈ તે ચાવવાની તજવીજ કરવા લાગ્યો. તે જોઈને બધા રાજાઓ હસવા લાગ્યા , SS અને પોત પોતામાં કહેવા લાગ્યા કે, આ જુઓ ધનુષ્ય ચડાવવા ઊડ્ય છે. એવી રીતે સર્વરાજાઓ જ છે. હાસ્ય કરી રહ્યા છે તથા કષ્ણ કેવી રીતે ધનુષ્ય ચડાવે છે તે જોવાની ઈચ્છા કરી રહ્યા છે એટલામાં ર. તે તો જેમ પૃથ્વી ઉપરથી પુષ્પ ઉપાડી લઈએ તેમલીલા માકરી ધનુષ્પ ચડાવીને શ્રીકૃષ્ણ તેના કડક અણ) કડકા કરી નાખ્યા. એવો મહા પરાક્રમ જોઇને સરાજાઓ મનમાં વિસ્મય પામીને બોલવા લાગ્યા પણ કે,આ ન્હાની વયના બાલકમાં આટલું બધું જોરાત જોઈ બધા લજિત થઈગયા. સત્યભામા કૃષ્ણનું બળ જોઇને પોતાને કૃતાર્થ માનવા લાગી. અને તેની સખીઓ અતિ આનંદાશ્ચર્ય પામવા લાગી. > કેટલાએક તટસ્થ લોકો એ પરાક્રમ જોઈને કૃષ્ણનાં વખાણ કરવા લાગ્યા. કુણે ધનુષ્ય ચડવ્યું છે છે માટે તેને સત્યભામા દેવી જોઈશે અને શત્રુ કાયમ રહેશે, તેથી એને પૂર્વ સંક્તિ પ્રમાણે અહીં જ આ કર કરવો એના જેવો એક ઉપાય નથી; એવો વિચાર કરીને કંસે પ્રધાને સાન કશ્યાથી તેઓએ મહા ક્રોધથી પુકારીને કહ્યું કે ધનુષ્ય ચડવનારને જલદીથી મારી નાખે એવી રાજાની આજ્ઞા થઈ છે; માટે જે પ્રકારે જેને લાગ ફાવે તેવી રીતે એની ઉપર હલ કરવો; એમાં ઢીલ કરવી નહી, છે એને તરત પકડી લિઓ અહીથી બહાર જવા દેશે નહીં. જે હાથમાંથી નીકળી જશે તે તો 6સર્વની ઉપર કંસ રજા કોપાયમાન થશે. જુવો તે ખરા આજ કાલને કોઈ રખડત છોકો હશે ધનુષ્ય ઉgવવા આવ્યો છે. એવા ધનુષ્ય ચડાવ્યાથી શું પ્રતિજ્ઞા પૂરી થઈ જાણીને તેને પુત્રી આપવી કે! બધું યોગ્યતા પ્રમાણે થાય છે, આવા રખડતા માણસ આવી મોટી સ્વયંવર સભામાં 2 આવીને બધા ક્ષત્રિય કલીન રાજાઓનું માન ઉતારીને પોતાનું કાર્ય કરી જાય તે સારું નથી. તે માટે એને તો હર મારી નાખવો જોયે છે. ઈત્યાદિક ઘણાં ક્રોધનાં વાત સાંભળીને જેમ શિયાળના ઘાંટાથી સિંહ ભયને પામતો નથી તેમ કિંચિત માત્ર પણ ડસ્ચાવિના કષ્ણ પોતાને સ્થાનકેજ સાંભળતો ઉભો રહ્યો હતો. પછી કારપાળો કૃષ્ણની ઉપર તૂટી પડવાનો વિચાર કરે છે એપ્લામાં સિંહની પદે ફાળ મારતોને અનાદષ્ટિને આગળ કરી જેમ સૂર્ય મધનો તિરસ્કાર કરે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy