SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ મરીને કીનાશદાસ (યમરાજાનો દાસ) થશે એટલે એના ઉદરમાંથી અત્યંત વત્સલ વકોકે દરને હું સુખે કરી શોધી કાઢીશ.. શ્યામસુખ થઈ ગયું છે એવી દ્રૌપદી “આ રાક્ષસ મારા પતિઓને મારવા આવે છે આ એવું વિચારી ભયભિત થઈ રૂદન કરવા લાગી. દ્રૌપદી–શત્રુઓનું મર્દન કરનાર હે નાથ તમે ક્યાં ગયા? હવે મારી શી ગતી થશે? અરે હું પણ મરી જઈશ. આ પાપી મારા પ્રાણનાથને માવા સારૂં દો આવે છે. અરે પણ છે, જ્યાં ભીમસેનનું ભુજબળ લોપ થઈ ગયું તો હવે અર્જુનની ચતુરાઈ શે કામે આવશે? જ્યાં છે સૂર્યને રાહુએ ગ્રાસ કરી દીધો તે પછી ચંદ્રમાની કોણ ગણતરી છે? અરે દુબુદ્ધિ વિધાતાએ મારા ભર્તનો વધ કરવા આ પાપીને આજ્ઞા દીધી છે કે શું? મારાથી મારા ભર્તારોનો વધ થતો જોઈ શકાશે નહીં. એવું વિચારી જ્યાં ચિતા ખડકી હતી ત્યાં જઈ ને આંખો મીચીને ઉભી રહી. તે છ) સમયે દેવશર્મા પણ પોતાની સ્ત્રી પ્રત્યે કહે છે. ( દેવશર્મા હે પ્રિયા આ સર્વ ઉત્પાતને હું નિબંધન થયો છું. આ પવિત્ર કુટુંબના એક સંબંધીને તો મારાથી અદપણે મારી નાખ્યો પણ આ લોકોનું મર્ણ હું કેમ જોઈ શકીશ? માટે છે કાં તે હંફાંસી ખાઈ મરીશ અથવા તે એ રાક્ષસની સામે હું થાઉં. કાં એ મારો વધ કરે છે કે છે. કાં તો આ પ્રતાપી પુરૂષોની સહાયતાથી હું એ રાક્ષસનું વિદિણે કહ્યું. . . એ પ્રમાણે દેવશર્મા પોતાની સાવિત્રી નામની સ્ત્રી સાથે વાત કરે છે એવામાં કિલકિલાવ કરતો ભીમસેન ત્યાં પ્રગટ થઈ સર્વને દૃષ્ટિ ગેચાર થયો. ભીમસેનને જોઈ સર્વની માવળી ઉભી થઈ અને સર્વ મહાઆનંદ પામ્યાં. તે સમયે યુધિષ્ટિર અતિ પ્રસન્ન થઈ બોલ્યા. આ યુધિષ્ઠિર–રાક્ષસની એવી શી પ્રબળતા હોય તે મારા ભીમસેન ભાઈનો તિરસ્કાર કરી શિકી અમો પાંચે ભાઈના પ્રત્યેકના જનમ સમયે એવી આકાશવાણી થઈ હતી કે પાંચે ભાઈઓ અજય થશે. તે આકાશવાણીશું મિથ્યા હોય! વળી મુનિઓએ પણ અમારા વિષે ભવિષ્યવાણી છે કહીછેકે એ પાંચ ભાઇઓ પાંચમી ગતિને પ્રાપ્ત થશે; એવી મુનિની વાણી તે શું મિથ્યા કહેવાય છે એ પ્રમાણે યુધિષ્ઠિર બેલે છે તે સમયે ભીમસેને આવી તેની ચરણકમળમાં શિર નમાવ્યું હ S? તથા કુંતીને પણ શિર નમાવ્યું. પોતાના બીજા નાહાના ભાઈઓને આલિંધન આપ્યું તે પછી કેરી છે હાસ્ય કરી પ્રકુલ્લિત જેનું મુખ છે એવો ભીમસેન સર્વને કુશળ પ્રશ્ન પુછતો હતો. એવાં ભીમસેનનાં વચન સાંભળી અર્જુને તેને ત્યાંની સર્વ હકીકત કહી સંભળાવી, ભીતો મને તે સ્થળે દ્રોપદીને જોઈ નહીં એટલે આમ તેમ દષ્ટિ ફેરવી શોધવા લાગ્યો તો ઘણે દૂર GS Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy