________________
૧૩૯
છે પછી. કેટલાક દિવસ સુધી કૃષ્ણના અનુરોધ કરી અને ત્યાં રહો. પછી એક દિવસે હસ્તિનાપુર જવા સારૂ અને કૃષ્ણની રજા માગી. કૃષ્ણ આનંદ સહિત સ્વીકારી આજ્ઞા આપી. ત્યારે સુભદ્રા સહિત અર્જુન વૈમાનમાં બેશી હસ્તિના પુર આવવા આકાશ માર્ગે ચાલ્યો. સાથે મણિચર, હેમાંગર, અને ખેચરોનું સેન્ટ પણ ચાલ્યું. આકાશ માર્ગે ચાલતાં પૃથ્વી પરના નગર,
ગામ, નદિઓ, પર્વત, સરોવરો, વન, બાગ બગીચા વગેરેની રમણીક રચના અને મહા રૂપવાળી ને નાયકાઓ તથા નાયકો વગેરેને જોતા, અનેક પ્રકારની વાર્તાઓ કરતા, વાજિંત્રના નાદે દિશા છે છે એને બેરી કરતા, અને શૂરવીના જય જય શબ્દો વડે સર્વ સ્થળે એક શબ્દ પ્રમાણે કરતા ) કે સર્વ હસ્તિનાપુર નજીક આવી પહોતા.
હસ્તિનાપુરના લોકોએ જાણ્યું કે અર્જુન આવ્યો તેથી સઘળા લોકો તેને જોવા એકદમ જ નગરની બહાર નીકળ્યા. માતપિતા તથા ભાઈઓને ખબર પડવાથી તે પણ નગર બહાર હૈ આવ્યા; અર્જુન માતપિતાને આવતા જાણું વિમાન પૃથ્વી પર ઉતારી તેમાંથી પોતે ઉતારી પાસે ઈને તેમને પગે પડ્યો. અને મુગટવડે તેમના ચરણ કમળો શોભાવવા લાગ્યો. પાંડુ રાજાએ
અર્જુનને પગે પડતો ઉડાડી છાતી સરસો ચાં. અને પ્રેમપૂર્વક નેત્રોનું જળ અર્જુનના મ- ની જે સ્તક ઉપર સિંચવા લાગ્યો તે જણે તેને રાજ્યાભિષેક કરતો હોયની! વળી ભીષ્માદિ વડીલોને પી છે અને ગુરૂવને અર્જુને વિનયપૂર્વક નમસ્કાર કર. માતા વર્ગને પણ અતિ હેતથી હાથ એક પણ પગે લાગ્યો. યુધિષ્ઠિરાદિ બાંધવોને પ્રણામ કરીયે; તેમ સર્વ બંધુઓ મહાપ્રીતિથી અર્જુનને જ બાથ ભીડીને મળવા લાગ્યા. એ પ્રકારે સર્વ સંબધીઓને મળ્યા પછી સર્વને વિમાનમાં બેસાડી હસ્તિનાપુરની માહિલી કોરે જવા નિકળ્યું. તે સમયે નગર નિવાસીએ અર્જુનની સ્તુતિ કરી. કરવા લાગ્યા. થોડા વખતમાં આનંદપૂર્વક સર્વની સાથે અને નગરમાં પ્રવેશ કરીને રાજ્ય
મંદિર તરફ ચાલવા લાગ્યો. તે સમયે નગરના સર્વ જન જોઈને આશ્ચર્યને પામવા લાગ્યા. કોઈ તો થી પ્રસન્નમુખે મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. કોઈ આખા પાંડ કુળની સ્તુતિ કરવા લાગ્યા. કોઈ ( માતાપિતાના પર્વ પુણ્યની કીર્તિ કહેવા લાગ્યા. કોઈ અર્જુનના પરાક્રમને વખાણવા લાગ્યા; |ai
કોઈ સદની તારીફ કરવા લાગ્યા; કોઈ દેવની ઉત્કૃષ્ટતા કહેવા લાગ્યા; એવી રીતે અનેક
પ્રકારની પ્રશંસા કરનારા લોકોને દેખતે માર્ગમાં યાચક લોકોને દાન દેતો, ગણિકાઓનું નૃત્ય જ જોતો, તથા નગરની વિવિધ પ્રકારની રચના નિરખતો અર્જુન પોતાના રાજગહમાં આવ્યો. ) છે અને ગડમાં પ્રવેશ કરતી વખતે તેની અતિ પ્રીતિએ કરી કુંતીમાતાએ મંગળ આરતી કરી. તે છે કરી રહ્યા પછી અર્જનની ચારે બાજુએ વીટાઈ રહેલા લોકોને પ્રતિહારે યથાયોગ્ય સ્થળે એ- તો
શડ્યા, પછી અને સૌધ ગૃહમાં પ્રવેશ કરો. ત્યારે પાંડુ રાજાની આજ્ઞા લઈને સર્વ કે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org