SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ મૂક્યો હોય તેમ ભીમસેને સુશર્માને જીવ મુક્યો. સારા, શગુની કીર્તિ પોતાને હાથે કે Sણ આકર્ષણ કરી તે દુષ્ટને છોડી મૂક્યો. ત્યારપછી ભીમસેન, વિરાટરાજને શત્રુબંધનથી મુકત ? કરી ફરી પોતાના શૌર્યાદિક અને સ્વામિભકત ગુણએ બંધન કરી રથ ઉપર બેસાડી લીધો. તે ૨ આ સમયે જેનું ચિત્ત પ્રીતિએ કરી નમ્ર થયું છે, એવો વિરાટરાજ, પાંડવોએ સંપાદન કરેલાં તે અ- ઈ હભુત ચઢિને જોઈ મનમાં ચિંતન કરવા લાગ્યો કે આ શું કોઈ દેવતાઓ કૌતકે કરી પૃથ્વી ઉપર છે અવતાર ધારણ કરી ઉત્પન્ન થયા છે!! અથવા તે શું બ્રહ્માયે આ યુગને વિસરી જઈ આ પુરૂષોને . દેવ કરવા મૂકી ને મનુષ્ય કરી પૃથ્વી ઉપર અવતાા છે!! અથવા સતયુગમાંના કેટલાક પુરૂષોને આ યુગમાં આસ્થા છે કે શું! કારણ આ પુરૂષોનું આ સામર્થ આ યુગના પુરૂષોના જેવું છે, એમ કલ્પી શકાતું નથી. આ પુરૂષો આ યુદ્ધમાં જે મારા સહાયકારક ન હોત તો. ફુર શત્રુઓ મારી વાર્તાને પણ લેપ કરી દેત. કારણ, મારા યશરૂપી ચંદને સુશર્મારૂપી મેધ, વષ્ટિ R. કરીને દવિત કરી નાખત, પરંતુ એટલામાં આ વાવરૂપ વાયુએ તે સુમરૂપી મેધનું નિરાકરણ 5 કરી મારા યશરૂપ ચંદનું પૂર્ણપણે રક્ષણ કરવું.” એ પ્રમાણે વિશેષ ચિંતન કરી, પ્રીતિએ કરી જેના નેત્રમાં અશ્રુ આવ્યા છે, એવો વિરાટ9 રાજા, હસ્તકમળ સંપુટ કરી, તે પાંડવો પ્રત્યે ભાષણ કરવા લાગ્યો, વિરાટરાજા– શ્રી કલિપભ્રંક કંક, સંપત્તિરૂપ સ્ત્રીની સાથે ક્રિીડા કરવાના પર્યકરૂપ) હે . પ્રીતિ પલ્લવ વલ્લવ, હે દ્વિષત્કાલ તંતિપાલ, (શત્રુઓને કાળરૂપ તંતિપાલ) હે પ્રતિપથિકા ગ્રંથિકા, (શત્રુઓને બાંધવા માટે બંધનરૂપ) આ લક્ષ્મી, આ રાજ્ય અને આ મારું સંપૂર્ણ આયુષ્ય-એ સર્વ આથી તમારું છે. વિશેષ શું કહું? માત્ર તમારી ભૂજના પરાક્રમરૂપી પાટીયે કરી, સાંપ્રત ) છે મારી કીર્તિ સુશામરૂપ વિપત્તિસમુદને તરીને પારગત થઈ. છે. એ પ્રમાણે ઊંચસ્વરે તેઓની સ્તુતિ કરી વિરાટરાજ, રોમાંચ દેહયુક્ત થયે. તે સમયે સુખ ઊપર પ્રસંશા સાંભળી લજજાએ કરી જેઓનું મસ્તક નમ્ર થયું છે એવા પાંડવો, વિરાટરાજ હા " પ્રત્યે ભાષણ કરવા લાગ્યા; કે, હે રાજન, અમે જે શત્રુને છત્ય તે માત્ર તમારોજ પ્રભાવ છે. તે પ્રાત:કાળમાં અરૂણ જે છે તે, સૂર્યના કિરણ એજ સર્વ અંધકારનો નાશ કરે છે. એવું ભાષણ કરી, બીજા યોદ્ધાઓ, જેઓ લજજયમાન થયા હતા; તેઓની લજજા દૂર ફિ થાય એવા ભાષણે કરી, તે યોદ્ધાઓની સંભાવના કરીને પછી, સંપૂર્ણ ગાયોને એકત્ર કરી ત્યાંથી ) સેતાને મોખરે કરી; અને પોતે વિરાટરાજાની આગળ થઈ, સેનામાંના વીસેના અવલોકન રૂપી કમળમાળાએ પૂજિત થએલા પાંડવો; સર્વ લોકોને આશ્ચર્ય ઊત્પન્ન કરતા, નગરી પ્રત્યે જ્યા ) નિકળ્યા. “નગરમાં શું થયું હશે? એમ ચિંતન કરતે કરતો માર્ગમાં કોઈની સાથે કોઈપણ હો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy