SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ છે વાતચિત ન કરતાં મુગો યુગે વિરાટરાજા, નગરીને વિષ આવી, જેમાં પોતાનો પરિવારમંડળ ) Sી ચિંતાઓ વ્યાપ્ત થઈ બેઠેલો છે, એવા રાજમંદિરમાં ગયો. તે સમયે અંતઃપુરની બહાર કંકાદિકને અને બેસાડી પોતે કાંઈ શંકાયુકતપણે અંત:પુરમાં ગયો. ત્યાં અતિશય ખેદયુકત થએલી પોતાની રાણી રે સુચ્છાને જોઈ ને પ્રત્યે રાજા, ભાષણ કરવા લાગ્યો. વિરાટરાજા–હે દેવિ, તારું મુખ, પ્રાતઃકાળના ચંદસરખું કાંતિરહિત કેમ થયું છે? મારા ( જરા મંજરીરૂપ જે ઉત્તર કુંવર, તે ક્યાં ગયો છે? એવું રાજાનું બોલવું સાંભળી સુષ્ણ કહે છે. શું સુદેણા–હે આર્ય, તમો ગાયો હરણ કરનારા શત્રુનીભણ ગાયે છોડાવવા સારૂં ગયા છે છતાં, અહીયાં; મધ્યાન્હ સમયે કોઈએક ગોવાળ આવી ઊંચરવરે પકાર મારવા લાગ્યો; તેને Sપરાક્રમનું સ્થાન એવા ઊત્તર કુંવરે ખેદનું કારણ પુછયું. તે સમયે બાણકરી જેનું શરીર વિધાઈ છે? છેગયું છે એવું તે ગોવાળ, મહા સંકટે ભાષણ કરવા લાગ્યો. | ગોવાળ-હે કુમાર, ઉત્તર દિશાભણી, કર્ણ, દુશાસન અને ભીષ્મપિતા સહવર્તમાન દુ- એંધને પોતે આવીને આપણી ગાયોનું હરણ કરવું. તે સમયે સર્વ ગોવાળાએ એકત્ર થઈ તે આ દુર્યોધનની સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ તેઓ યુદ્ધમાં પોતાના પ્રાણત્યાગે કરીને ગાયોના કણથી ! શું મુક્ત થયા. તેઓની વાર્તા આણનારો હું એકલો જ માત્ર છવતો છું હજી સુધી તે ગાયો મરણ છે પામેલા ગવાળાઓની આસપાસ પ્રીતિએ કરી વિંટાઈ રહી છે એ પ્રમાણે તે ગોવાળ ભાષણ કરતાં છતાં હે પ્રાણનાથ, તમારા પુત્રને મેં એવું કહે છે તો “પ્રસિદ્ધ છે બાહુબળ જેનું; એવા હે કુમાર, આ સમયે તને જેમ યોગ્ય લાગે તેમ તું કરી એવી SY મારી વાણી સાંભળી તે પુત્ર, કેરળ ઊપર ક્રોધાયમાન થય; અને શૂરપણાની આવશે કરી રોમાંચયુક્ત થઈ ખેદ સહિત એવું ભાષણ કરવા લાગ્યો. ઊત્તર–કર્ણ, દોણાદિક સહવર્તમાન છતાં પણ દુર્યોધનની, મારી આગળ શી ગણતી છે? છો કારણ, બળરાજા અને મુકુંદ ઇત્યાદિક યુક્ત, એવા સમુદને, અગસ્તમુનિ એકલો પાન કરી ગયો. બસ * તેમ હ એકલે છતાં પણ એ સર્વનો પરાભવ કરી; પણ સારા સારથી વિના મુદ્દ, જય દેનારું છે લે થાય નહીં. કારણ, સર્વ વિશ્વને દગ્ધ કરી નાખનારે અગ્નિ પવનવિના પ્રદીપ્ત થતો નથી ? - એવાં ઉત્તર કવરનાં વચન સાંભળી, પછી મારા સમિભાગે રહેનારી માલિની નામની સૈધી આ જ તેની પ્રત્યે ભાષણ કરવા લાગી; કે હે ઉત્તર, તમારી બહેનને, ગીત નૃત્ય વાઘ શિખવનારે ) ગર, જે બહભટ છે; તેને તમે, સર્વે સારથીમાં શિરોમણી છે એવો જાણે, કારણ કે સ્ત્રાવર્ષિ ધ સ્થળે રથના ઘોડાઓને હાંકતો મેં એને આગળ જોએલો છે. છે એવાં માલિનીનાં વચન સાંભળી “આ વૃહમટ તો નપુંસક છે. એવી મહા આરામ કરતો તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy