SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ છે છતાં, તેને બોલાવી આણું પોતાના રથાપિર સારથી કરો, પછી પોતાનાં શસ્ત્રાગટ્ય લઈને, અને વૃહન્નટે જેના ઉત્તમ અને હકડ્યા છે એવો ઊત્તર કુંવર એકલો, શત્રુઓને જીતવા સારું ? છે તેઓની સન્મુખ ગ ર એવી સુદૃષ્ણવિની વાણી સાંભળી, પુત્રવત્સલ વિરાટરાજા, યુદ્ધને છે. માટે એકલા ગએલા પિતાના પુત્રને વારંવાર શેક કરવા લાગ્યો. હ) : વિરાટરાજા–હા હા મમદુધ મલપુત્રી માત્ર પોતાના ભુજાની સહાયતા વિના બીજી છે જન સહાયતા નથીએ તું ક્યાં અને શત્રરૂપ સરોવરને ડહોળી નાખનારી, એવી કૌરવોની છે. સેના ક્યાં? તે કોરવોની સેનામાં જે વીરો છે; તે એક એકવીરના પરાક્રમ કરી સિંહના મનમાં પણ ભય વાસ કરે છે. કારણ, કીર્તિ જે છે, તે વીશેના બાહુ પરાક્રમરૂપ અગ્નિમાં શત્રુઓના આયુ- જ ધ્યરૂપ હવન દિવ્ય હોમ કરવા સારૂં નિરંતર જાગૃત છે. તે માટે હાય હાય હવે હું શું કરું!!! મારે પુત્ર તે યજ્ઞમાં પ્રથમ હોમ થશે એ પ્રમાણે વારંવાર શોક કરતો વિરાટરાજા, અંત:પુરથી બહાર આવ્યો, તે સમયે તેની પ્રત્યે માલિનીએ ઉત્તમ પ્રકારનું ભાષણ કરચં. . માલિની–હે રાજન, વૃડભટ જે સહાય છે, તે તમારા પુત્રને કિંચિત પણ ભય નથી. * એવું માલિની બોલી કે તરત જ ધર્મરાજા બોલી ઉ. - કંક- હે રાજન, જેમ પોતાની પાસે ગરૂડ હોયતો સરિજનો પણ ભય નથી, તથા હાથમાં છે. દેદીપ્યમાન સૂર્ય છતાં અંધકારના સમુદાયથી કોઈપણ ઠેકાણે ભય નથી, તેમ વહસટ પાસે છતાં a તમારા કુંવરને કોઈનો ભય નથી. એ પ્રમાણેની બુન્નતની સ્તુતિવિષે નિપુણ એવી કંકવાણ સાંભળી વિરાટરાજ, કોપાયમાન થઇને કંકપ્રત્યે જેવો કાંઈ નિંદ્ય ભાષણ કરે છે, એવામાં તરતજ જ દોડતો દોડતો રાજમંદિરમાં સંચાર કરનારા દૂતે આવીને “ઉત્તર કંવર જ્યશીલ થઈને આવે છે એવું તેને કહ્યું એટલે સતોષ પામીને વિરાટરાજ, ઉત્તરના આગમનનું જે શ્રવણ, તે રૂપી સુધારસ એટલે અમા, તેનો વિભાગ માગવાસાજ તેનાં નેત્ર, કરી કાનની પાસે જવા લાગ્યાં કે શું? એવો હર્ષિત દીસવા લાગ્યો. પછી વિરાટરાજનાં નેત્રરૂપી પટિયું રે) કરી નિકળેલું જે આનંદાશ્વરૂપ ઉદક, તેણે કરી પળહેલું જે વિરાટરાજનું શરીરૂપ ક્ષેત્ર તે ક્ષેત્રમાં રોમાંચરૂપ અં- @ કુર ઉત્પન્ન થયાં. ત્યારપછી વિરાટરાજ, મહા પ્રીતિએ કરી તે પુત્રની સામો જવાની ઈચ્છા કરવા લાગ્યો એટલામાં તેના પુત્ર, રાજાની પાસે આવી પિતાના ચરણને વંદના કરવા લાગ્યો. પછી તે ણ સમયે વિટાએ તે પુત્રને પગે પડતો ઉડીને ગાઢ આલિંગન દેઈ અને રણભોમિનેવિશે રે એ ય કેવી રીતિએ પ્રાપ્ત થશે? તેને વૃત્તાંત સવિસ્તર પૂછશે. તે વારે તે સભામાં કંકાદિક વિગેરે વિ સર્વ માણસો પોતપોતાની જગ્યાએ બેઠા પછી, કરેલા ઉપકાર જાણનારા પુરૂ રૂપી મુકુટ તે મુકSો ટમાં.માણિક્યરૂપ એવો ઉત્તર કુંવર, હાથ જોડી વિરાટરાજા પ્રત્યે કહેવા લાગ્ય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy