SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ કપમાડ્યા પરંતુ બાકીના વીરે, ધ ધારણ કરી સુશામતી સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સ- રે મયે બંને સેનાના વીશેમાંથી કોઈનો પણ નાશ ન થશે. અને જેમ આકાશનેવિશે બે પક્ષિ* એનો સમાન સંગ્રામ થાય, તેમ મોટો સંગ્રામ થયો. તે સમયે જયલક્ષ્મી કરી બાણ 4. કે વૃદ્ધિ કરનાર અને તેજપુંજ એવા બંને સેનામાંના વીમાંથી કોઈને પણ પોતાને કયુ નો. ૭) પ્રાપ્ત થશે કે શું?” એવા ભયે કરી વરી નહીં કે શું એ પ્રમાણે એક સેનામાંના વીરો, બીજી છ નામાંના વિસેને જીતવા લાગ્યા ને દેવોએ તેઓના ઉપર પુષ્પવૃષ્ટિ કરી છે, બીજી સેનામાંના વીશેનાં છેબાણે, તે પુષ્પવૃષ્ટિને ન સહન કરનારાં થઈ તે વૃષ્ટિને પડતાં, માર્ગમાંજ તોડી નાખે. વળી બીજી છેસેનામાંના વીરો પ્રતિપણિ સેનાના વીરોને જીતવા લાગ્યા ને દે, તેના પર પુષ્પવૃષ્ટિ કરે કે તરતજ , SS સેનાનાવી તેને અધવચ માર્ગમાંજ તોડી નાખે. એ પ્રમાણે તુમુલયુદ્ધ ચાલ્યું છતાં વિરાટરાજા અને સુશર્મા એ બંન,પર્વતના શિખર જેવા ઊંચા રથ ઉપર બેસી યુદ્ધ કરતાં કરતાં પરસ્પરનાં સર્વ છે. શાસ્ત્રા સમાપ્ત થયાં. તે સમયે તે બંને પોતપોતાના રથઉપરથી ભૂમિ ઉપર ઉતરી, અતિ ક્રોધાય માન થઈ મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે સમયે સુશર્મા, પોતાના ભયંકર બાહુદંડની ક્રિીડાએ વિરાટર(6 જાને મર્મસ્થાનમાં પ્રહાર કરી ઝાલીને બાંધ્યો અને પછી તેને પોતાના રથમાં સ્થાપન કરતો હો. તે સમયે કંક નામ ધારણ કરનારો યુધિષ્ટિરાજ, બદ્ધ થઈ ભય પામેલા વિરાણાને જે જે ઈન, ચાતુર્યનો કેવળ ક્ષીરસમુદ, એવા ભીમસેનને પોતાની પાસે બોલાવી તેની પ્રત્યે ભાષણ કરવા લાગ્યું કે “હે વત્સ, આ વિરાટરાજના આશ્રયે કરી આ તેરમું વર્ષ આપણે કાઢ્યું છતાં હમાણે તું આ વિરાટરાજાની કેમ ઉપેક્ષા કરે છે માટે હે વત્સ, ફરક આ સુશમને એક ક્ષણમાએ મારીને, પૃથ્વીપતિ વિરાટને છોડાવવા તું યોગ્ય છે; કારણ, સામર્થવાન પુરૂષ, અનુપકારી એવો અન્યપુરૂષ પણ એકાદા સંકટમાં નિમગ્ન થયો છતાં તેને ઉધ્ધાર કરવો; તે પછી, સર્વવ ઉપકાર કરનારા આ ઉદાર ચિત્તવાળા વિરાટરાજને છોડાવવો, એમાં શું કહેવું એવી યુધિષ્ઠિરની આજ્ઞાએ કરી ભીમસેન, સુશમને મારવાસારું અને વિરાટરાજાને બે. ધનમુકત કરવા સારું પોતાના બે બંધુઓ સહવર્તમાન મહાવેગથી ધાયો. તે સમયે બાહરૂપ ] શિખરનેવિષે ગદારૂપ વૃક્ષ જેણે ધારણ કરેલું છે, એવો, ગંડ શૈલ સરખા બંધુ સહવર્તમાન આ છેજંગમ પર્વત આવે છે કે શું એવા ભીમસેનને આવતો જોઈ સુશર્માની સેનામાંના વીશે, દિશા જ દિશાઓ ભણી પલાયન કરવા લાગ્યા, તે જાણે કાગડાઓ, સંપાદન કરેલા જ્યરૂપ માંસને એ- ) કાંત ભક્ષ કરવા સારૂં પલાયન કરવા લાગ્યા કે શું એવા દીસવા લાગ્યા. પછી પર્વતોનો ભેદ કરનારો ઈદ, વજે કરી જેમ પર્વતોનું ચૂર્ણ કરે છે, તેમ ભીમસેને સુશમના રથને ગદાથી ચૂર્ણ કરો. શં અને શત્રુપ્રત્યેનગમન કરનારી એવી સ્તુતિ, તેને પોતાના હસ્તેકરી આકર્ષણ કરવા સારૂંજ જીતો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy