SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૭) દ્રોણાચાર્ય—હે વત્સ, તું કોની પાસેથી આટલી બધી ચાપ વિદ્યા ભણીને હશિયાર થયો છે Sણ છું. તારી ધનુર્વિદ્યાની કળા જોઈને અતિ આનંદિત થયો છું. માટે મને તારા શિક્ષકનું નામ કહે : છે. એકલવહે પરમ ગુરૂ, ત્રિલોકને વિષે મહા ધનુર્ધર તથા જગત ગુરૂ દ્રોણાચાર્ય મારા હૈ કે ગુરૂ છે, ને હું તેમની પાસેથી આટલી બધી વિદ્યા શીખીને કુશળ થયો છું. . - દ્રોણાચાર્ય—હે કિરાત, અસત્ય ભાષણ કરવામાં કઈ સાર નથી, માટે સત્ય બોલ 1. મેં તો તને વિદ્યાભ્યાસ કોઈ સમયે પણ કરાવ્યું નથી. તેમ છતાં તું મારું નામ કેમ લિયે છે! ઇ. એકલવહે સ્વામી, આપની વૃત્તિકાની પ્રતિમા બનાવીને તેને વિષેજ સાક્ષાત ગુરૂ હું છે. ભાવ કરી હું રાત્ર દિવસ ષડપચારથી પૂજા કરૂંછું. એમે કહીને જ્યાં તે પ્રતિમાની સ્થાપના કરી હતી ત્યાં દોણાચાર્ય તથા અર્જુનને લઈ ગયે. જતાં જ તે બન્નેની ખાતરી થઈ કે, એની વાત ખરી છે. અને તે મૂર્તિને સારી પદે નિરજ ખવા લાગ્યો. તે મૂર્તિનું પાલન કરેલું છે. ઉત્તમ સિંહાસન ઉપર બેઠેલી છે, ઉત્તમ વેદીકામાં 45 પધરાવેલી છે, અને ચંપકાદિ પુષ્પોએ કરી પૂજેલી એવી પોતાના ગુરૂની પ્રતિમાને એકલવ વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. અર્જુને પણ પોતાના ગુરૂની પ્રતિમા જાણીને તેને ભાવથી નમસ્કાર છે તથા વંદના પ્રમુખ ક; અને તે કોળીને પૂછવા લાગ્યું. અન–હે ભાઈ આ દ્રોણાચાર્ય ગુરૂને તે ક્યાં જોયા હતા કે, જેથી એમની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી ને ભકિતઆદિથી તું આવો પ્રવીણ થયો! - એકલવ-હે ભાગ્યશાળી, એક દિવસે શ્રી દોણાચાર્ય ગુરૂની પાસે જઈને અતિ વિનય કરી તેમની પ્રાર્થના કરી કે, હે સ્વામી મને આપ ધનુર્વિદ્યાને અભ્યાસ કરવો. ત્યારે ગુરૂ- આર. છે જીએ કહ્યું કે, હું તને વિદ્યા ભણાવીશ નહી. શું કારણથી ના કહી તે કાંઈ હું જાણું શક નહી પછી પાછો ઘેર આવી ને વિચાર કર્યો કે હવે શું કરવું. ગુરૂ વિના વિદ્યા પ્રાપ્ત થાય નહી. અને હ હીન જાતી હોવાથી મારે કોઈ ગુરૂ તે થવાનું નથી. ત્યારે ધનુર્વિદ્યા તે હું કેમ શીખીશ! ઈત્યાદિક ખેદ કરવા લાગ્યો એટલે વળી મનમાં એમ આવ્યું. કે જ્યાં ત્યાં ભાવ ફળદાયક થાય છે, માટે ગુરૂ દ્રોણાચાર્યની પ્રતિમા કરી તેમની ભક્તિ કાથી મારી ઈચ્છા પૂર્ણ કે થશે. પછી પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી તેને સાક્ષાત સતગુરૂ માનીને સ્વત: ધનુર્વિદ્યાને ST અભ્યાસ કરવા લાગ્યો. દરરોજ વિદ્યાનું અધ્યયન કરતાં પહેલાં ગુરૂની પૂજ હુંકછું. તે પ્રતિમા પર બુદ્ધિથી નહી પણ સાક્ષાત ગુરૂની બુદ્ધિથી કરૂં છું. ધન્ય છે એમનાં ચરણ કમળને કે, જેમના જ પ્રભાવથી મારા જેવો બુદ્ધિહણ પણ ધનુર્વિદ્યામાં આવા નિપુણ થયો. એમની ઉતા હ કાંપે શું વખાણું આ સૂર્ય, ઉદયને પામીને જગતના અંધકારનો નાશ કરે છે, પણ મારા ગુરૂ તો સ્મરણ છે. કે ૨૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy