SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ge G હા ધણે પાત્તાપ કરીને પોતાનો તિરસ્કાર કરવા લાગ્યો. આંખમાં ખેદાશ્રુ આવી ગયાં. મુખ રે Sણ ઊતરે ગયું. એમ ના પ્રકારના શેક યુક્ત મનમાં સંકલ્પ તથા વિકલ્પ કરતો થકો ગુરૂને ઘેર પર આવ્યો; અને ગુરૂને યથાવત નમસ્કાર કર. અર્જુનનું મુખ હમેશના કરતાં ઉદાસીન તથા ઊતરી ગએલું જોઈને દોણાચાર્ય ત્યા : દ્રોણાચાર્ય—હે વત્સ, જેમદિવસે ચંદ્રમા નિસ્તેજ થઈ જાય છે, તેમ આજે તારૂં મુખ પણ ( ઝાંખું પડી ગયું દેખાય છે; તેનું કારણ શું. જે કોઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો હોય, કે કોઈએ તિરસ્કાર કર્યો હોય તો તે મને કહે. તેને શિક્ષા દેવાને હું સમર્થ છે. જેણે તને દુઃખ દીધું હશે ) છે. તેની ઉપર જણજે કે યમ કોપાયમાન થઈ ચૂકો છે; તક્ષક નાગ દંશ કરવા તત્પર થયો છે અથવા તો તેને વજૂનો માર પડવાનો સમય આવ્યો છે, એમાં સંશય નથી. (એવાં દોણુ ગુરૂનાં વચન સાંભળીને) અર્જુન-હે મહારાજ, હે દોણાચાર્ય ગુરૂ, હે પ્રભુ, આપના શિવાય બીજો મારે તિરસ્કાર કોણ કરી શકવાન છે. કેશરી કિશોરને તિરસ્કાર કેશરી શિવાય બીજો કોણ કરનાર છે. આપની કૃપાથી મારે એને પરાક્રમ થયો છે કે, કોઈનાથી પણ હું પરાભવને પામું નહી. પણ છે. પરંતુ એક વાતથી મને ખેદ થયો છે. આપ એક સમયે સ્વમુખથી એવું વચન બોલ્યા હતા તે કે “આ જગતમાં તું અદ્વિતીય ધનુર્ધર થઈશ, એ તમારું વાક્ય મેં પ્રત્યક્ષ મિથ્યા થયા જેવું ) જોયું તેથી મને અત્યંત ખેદ થાય છે. તો દ્રણાચાર્યએ વાત મને સવિસ્તર કહી સંભળાવે છે. જેથી હું તારો સંશય દૂર કરૂં. અન–મહારાજ, આજે હું ધનુષ્ય બાણ લઈને વનમાં ફરવા ગયો હતો. ત્યાં ગલમાં રહેનાર એક આપને શિષ્ય મેં દીઠે. તે ધનુર્વિદ્યામાં એ તો નિપુણ છે કે, તેની પાશે હું તે શા હિશાબમાં છું! એના પરાક્રમની આગળ મારે પરાક્રમ તુચ્છ છે. આચાર્ય હે અર્જુન, તારી વાત સાંભળીને હું ઘણ આશ્ચર્ય પામું છું. તારી તુલના કરે એવો પણ કોઈ મારો શિષ્ય નથી તે તારાથી અધિક પરાક્રમી તે કયાંથીજ હોય! ' અર્જન–હે સર્ણરૂ, આપ મારી સાથે કૃપા કરીને વનમાં ચાલે તે આપને શિષ્ય હું આપને બતાવું. છે. દ્રોણાચાર્ય (મનમાં વિસ્મિત થઈને) ત્યારે ચાલે તેને જોઈએ Sી પછી દોણાચાર્ય તથા અર્જુન એ બન્ને તે વનમાં ગયા. અને એક વૃક્ષની પાછલ ઉભા છે. રહીને તેની બાણુ નાખવાની હસ્ત ચાલાકી જેતા ઉભા રહ્યા. કેટલીએક વાર તેનું અપર્વ ચાતુર્ય જોઈને તેની પાસે ગયા. તેવોજ તે આવીને દ્રોણાચાર્યને પગે પડશે. અને વંદના કરી. તો છે ત્યારે તે એકલવને આલિંગન આપી પાસે બેસાડીને દોણાચાર્ય તેને પૂછવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy