________________
se)
) કરનારા દેને જે રસ ચમત્કાર લાગ્યો હતો, તેવજ ફરી આ યુદ્ધને જોઈને પણ રસ- જ
ચમત્કાર ઉત્પન્ન થતો હતો. તે સમયે જરાસંધ, શ્રીકૃષ્ણને વિષે જેજે શો છોડવા માટે જ ઈચ્છા કરે તે હતો, તેને શસ્ત્રોને છૂટ્યા પહેલાં જ શ્રીકૃષ્ણ, પોતાના બાણેએ કરી તતક્ષણ - છેદન કરતા હતા. તે સમયે અપૂર્વ એવા યુદ્ધના અવલોકને કરી પ્રાપ્ત થએલું જે કૌતક-તેણે
કરી જેનાં ચિત્ત વ્યાપ્ત થએલ છે, એવા બેચરોએ આકાશને વિષે મધુર એવો કોલાહલ છ
શબ્દ ઉત્પન્ન કર્યો. તે સમયે શ્રીકૃષ્ણનાં પ્રતિશએ કરી જરાસંધરાજનાં સંપૂર્ણ શસ્ત્રો, છે આ સર્યના કિરણોએ અંધકાર જેમ નિષ્ફળ ક ાય છે તેમ નિષ્ફળ કસ્યાં. અને જેના વજન ) છેછેદ, બાણોને છે, અને ધનુષ્યની પ્રત્યંચાનો છેદ-એએ કરી આશ્ચર્ય પમાડેલો એવો તે , Sણે જરાસંધા , જેણે શત્રુઓના સમુદાય પ્રાશન કર્યા છે, એવા ચક્રને સ્મરણ કરતો હશે. અને
તે સમયે ક્રોધ કરી જેની દષ્ટિ આરકત છે એવો જે જરાસંધ-તેના હસ્તકમળને, દેવતાએ અધિતે તિ એવું તે ચક્રપણ મહાત્વરાએ આવીને ભાવતું હવું. તે સમયે “ ગોપ, આ તું મરણ કાર્ડ
પામ્ય એવી વારંવાર જલ્પના કરના. અને દુષ્ટ બુફિયુકત જેનું ચિત્ત છે એવો તે જરાસંધ, તે
ચક્રને શ્રીકૃષ્ણ ઉપર છોડતું હશે. તે સમયે સ્વચ્છંદપણે કૃષ્ણના ઉપર આવનારૂં તે ચક્ર, સ- ) (આ મુદ્રવિજયદિક યાદવએ આકાશનેવિષે હાહાકાર પૂર્વક અવલોકન કરવું. તે સમયે બેચર
પણ મહા ત્વરાએ અહીં તહીં ભ્રમણ કરવા લાગ્યા અને દેવે પણ તે ચક્રના જવાના માર્ગથી T
બીજા માર્ગનેવિષે પોતાનાં વિમાનને લેતા હવા. તે ચક્રને અર્ધ્વમાર્ગવિષે શ્રીકૃષ્ણ, અચ્ચે છે ઝ કરી તાડન કરતા હવા; અને નિશ્ચળ એવા બળભદ, વારંવાર મૂશળ અને હળ-એણે કરી છે કે S9 ચક્ર ઉપર પ્રહાર કરતા હવા; અને અત્યંત રોષને પામેલો એ જે અનાધષ્ટિ-તે પણ તે ચક્રને
પરિવે કરી પ્રહાર કરતો હશે. અને સમુદ્રવિજય રાજા, નાના પ્રકારનાં ઘણાં શસ્ત્રોએ કરી તે ચકને પ્રહાર કરતા હવા. તેમજ તે ચક્રનો ઘાત કરવા માટે ધર્મરાજ, શક્તિને છોડતો હવો; વE અને સર્વ જગતને જીતનારી એવી પોતાની ગદાને મોટા આદરે કરી ભીમસેન, ચક્ર ઉપર C) ફૅક્તિ હશે. અને સંપૂર્ણ કૌરવોએ અજેય એવો અર્જુન, જેઓનું મોટું સામર્થ્ય છે એવાં બાએ કરી તે ચકને રોધન કરતો હતો. વળી શત્રુને સંહાર કરવા માટે કેવળ કૃતાંતજ એવા
ભાલે કરી નકુલ, મોટા પ્રયત્ન તે ચક્રને પ્રહાર કરતો હશે. તેમજ સહદેવ પણ નાના પ્રકારનાં ST અોએ કરી તે ચક્રનું ધન કરવા માટે આરંભ કરતો હશે. એ પ્રમાણે તે સમયે તે પાંચે )
પાંડવોએ સર્વ પ્રકારે કરી મહોટું પરાક્રમ કર્યું. બીજા પણ મહા પરાક્રમી એવા સંપૂર્ણ યા- જ
દવે, પોતાના નાના પ્રકારના આયુધોએ કરી એકદમ તે ચક્રને પ્રહાર કરતા હવા; તો પણ કોઈને 5) હાથથી ન અટકાવ પામનારૂં અને અગ્નિના તણખાને ઉત્પન્ન કરનારું તે સૂર્યમંડળ સરખુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org