SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ તે કૌતુક તો જુઓ અર્જુન વિના બીજા કોઈની પણ આવી બૈર્ય સંપત્તિ અમે જોઈ નથી. પણ એ માત્ર પોતાના બાહુબળને આશ્રય કરી આપણીભ| જુએ છે એ પ્રમાણે તે વિશેનું પર- છે? સ્પર ભાષણ મેં સાંભળ્યું; અને તે સમયે “આ સામા દુષ્ટ શત્રુઓ છે, એઓની સાથે યુદ્ધ શી રીતે થશે? કિંવા યુદ્ધ કરતાં મૃત્યુ પ્રાપ્ત થશે કે શું?” એવી સર્વ આશકા અને ભયને વિસરી જઈ હું કેવળ આનંદમય થયો. પછી મારા ચિત્તને વિષે “આ પાંડવ અર્જુન છે કે શું? એવી શંકા છે છે. પ્રાપ્ત થઈ કારણ સાંપ્રતકાળને વિષે આ ભૂમિ ઉપર પાંડવો સરખા બીજા યોદ્ધા સાંભળ્યા નથી ! ત્યારે આ પાંડવ નટવેશ ધારણ કરી પોતાનો અજ્ઞાતવાસ કાઢે છે કે શું? એવું મેં માન્યું. સૂર્ય છે છે તે પણ રાત્રીને વિષે સમુદ્રમાં પ્રવેશ કરી પુન: પ્રાત:કાળે ઉદય પામે છે, તેમ પાંડવો પણ અ જ્ઞાતવાસ પૂણેકરી પ્રગટ થશે. એ માટે હમણાં એનું મેં સારણ્ય કર્યું છતાં મને શત્રુથી કાંઈપણ ભય પ્રાપ્ત થનાર નથી; કારણ, પીઠ પાછળ સૂર્ય બેઠો છતાં અંધકારના સમુદાયે કરી સૂર્યના સારથી અરૂણને પરાભવ થતો નથી. એવો વિચાર કરી નિશંકપણે ભયરહિત થઈ રણાંગણનેવિએબન્ન0 ટના મન પ્રમાણે હું અશ્વ ચલાવવા લાગ્યો. તે સમયે એનો રથ,દીપક સરખો પ્રકાશમાન થઈ જ્યાં છે જ્યાં જાય ત્યાં ત્યાંથી શત્રુઓના વીર, અંધકાર સરખા લોપ પામવા લાગ્યા. એક તરફ માગ બહુ સહાયવાન એ બૃહન્નટ, અને બીજી તરફ કોગ્નાવધિ શત્રુઓ; પણ તારાઓ જેમ ઉદય " પામેલા સૂર્યને સહન કરી શકતા નથી તેમ તે શત્રુઓ, પ્રાપ્ત થનારા એ અર્જુનને સહન કરી શક્યા નહીં. તે સમયે જેમ કે ગ્રહણ ન્યાયમાં એટલે કે ગ્રહણ કરવાની રીતિ સમયે એક . મુષ્ટિમાત્ર દેખાય છે, પરંતુ તે મુષ્ટિમાં ઝાલા અસંખ્ય શિનું જ્ઞાન થતું નથી, તેમ અર્જુને શગુઓ ઉપર બાણ છોડવા માંડ્યાં પણ મેં તો માત્ર એનું બાણ સંધાણજ જોયું; પરંતુ બાણુ કેટલાં છોડ્યાં? તે મેં જાણ્યાં નહીં. વળી તે સમયે પૃથ્વીતળને વિષે પડનારા લક્ષાવધિ શત્રુઓ, કેવળ મુકિત વિષે માત્ર પ્રાણનુંજ સખ્ય કરનારાઓ મેં જોયા. અર્થાત તે સમયે તેઓને તે સંકટથી મુક્ત કરનાર તેઓના પોતાના પ્રાણ સિવાય બીજો કોઈ સહાયકારક હો નહીં. તે સમયે - શત્રના તેજને પણ ન સહન કરનારા એવા અર્જુનને ઉષ્ણકિરણથી તાપ નથવા માટે જાણે છે તો કરીનેજ હોયના! તેમ એના બાણોએ સ્તંભ રહિત આકાશનેવિષે મંડપ કરે. વળી એ અજુનના ગાડીવ ધનુષ્યથી છૂટેલાં બાણેએ ખંડિત થએલાં શત્રુનાં બાણ જાણે લજ્જાએ કરીને હોયના તેમ પોતાના મુખને પૃથ્વીને વિષે ઘૂળમાં સંતાડવા લાગ્યાં. એ પ્રમાણે એ અર્જુનને પ્રતાપ, તે યુદ્ધાંગણને વિષે ક્રીડા કરવા લાગ્યો છતાં, ત્યાં ઉત્કૃષ્ટપણે કરી જેઓના શરીરમાંથી લોહીની ધારાઓ વહે છે; એવા શત્રુઓ, વૃત્રિના ગૃહને વિષે ગુલાબદાનીને ધર્મ સ્વિકારવા એ લાગ્યા. અર્થાત, અર્જુનનાં બાણ લાગવાથી શત્રુઓના શરીરમાંથી લોહીની ધારાઓ છૂટતી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy