SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ જ હતી, તે જાણે અર્જુનનો પ્રતાપ ક્રિીડ કરે છે, તે સમયે એકઠા મળેલા સમાજને તે ઘાયલ શત્રુઓ, 4 પોતાના શરીરરૂપી ગુલાબદાનીમાંથી લોહીરૂપ ગુલાબજળ છાંટતા હોયના? એવો દેખાવ થતો હતું. તે સમયે શત્રુની સેનામાં જેટલા વીસે હતા, તેઓએ પ્રત્યેકે “આ અર્જુન મારી સાથે તે યુદ્ધ કરે છે એવું માન્યું. વળી તે સમયે અર્જુન, કીર્તિરૂષ સ્ત્રીના કેશના સેથાને વિષે જાણે ક્રીડા ક હણ કરનારીઓજ હોયના! અને કેરે કરી આરકત થયેલીઓ હોયના! એવી, રકતરૂપ ઊદકે કરી છે કીનારાને તેડનારી મોટી નદીઓ નિર્માણ કરી. અને તે યુદ્ધને વિષે તે લોહીની નદીઓ છે 9 ઉપર કીર્તિરૂપ સ્ત્રીને સંચાર કરાવવા માટે જ જણે હોયના! તેમ બાણના સમુદાયેકરી અર્જુને ) છે સેતુ રચ્યો. વળી જેઓનાં મસ્તક અને બાણકરી તોડી નાખ્યાં છે એવા, દેવાંગના સાથે ન કે સમાગમની ઈચ્છા કરનાર શત્રુ સેનાના વીરોનાં કબંધ જણે હર્ષકરીને જ ઘણીવાર સુધી નૃત છે કરતાં હોયના. પછી કોઈપણ પ્રકારે, અર્જુને બાણ વૃટિ કરી વ્યાકુળ કરેલા દ્રોણાચાર્ય અને ભિષ્મપિતામડ-એ બંને જણા યુદ્ધને મોંખથી યુદ્ધને છોડીને નિકળી ગયા. તે સમયે બાકીના વીએ પણ, મનને વિષે પ્રાપ્ત થએલા ભકરી વ્યાકુળ અને લક્ઝાયમાન થઈ પોતપોતાના 0 રથ, યુદ્ધમિથી વેગળા લીધા. અર્થાત લજિત થઈ પલાયન કરી ગયા. એ પ્રમાણે અને એ છે. નાના બાણુ સમુદાયે કરી વૈરીની કેટલીક સેના નષ્ટ થઈ અને કેટલીક સેના પલાયન કરી ગઈ છે. છતાં, તે દુર્યોધને ચકિતપણે જઇને, કર્ણને અર્જુનની સાથે યુદ્ધ કરવા સારું આજ્ઞા કરી; પોતે છેગાયના સમુદાયને લઈને સાશંક લૂટારૂ સરખો ધ્રુતરાષ્ટ્ર પુત્ર, હસ્તિનાપુર પ્રત્યે જવા સારૂં નિકળ્યો. 5 છે અહિયાં કર્ણ અને અર્જુન-એ બંનેને સર્વને આશ્ચર્યકારક યુદ્ધ આરંભ થયો. ઘણું- તે વારસુધી યુદ્ધ ચાલ્યું, પણ તેમાં કર્ણ કિંવા અર્જુન એ બેમાંથી એકના પણ જ્યને કોઈથી નિવ્યય થયો નહીં. યુદ્ધ કરતાં કરતાં બંનેનાં મસ્તક ઉધાડાં થયાં અને કેશ ઉભા થઈ ગયા; તે જાણે તે બંને સમાન વીરનું યુદ્ધ લાધવ, આશ્ચર્ય કરી અવલોકન કરવામાટેજ ઉભા થયા હોયના! તે બને, એકમેકના બાણે કરી વ્યાપ્ત થઈ ગયા; તે જાણે પ્રથમથી જ યુદ્ધના આરંભે રોમાંચયુકત (P શરીર તેમણે ધારણ કર્યા હોયના! એવા શોભતા હતા. પછી આકાશને વિષે જનારાં અને એક @ છે. મેકને તેડનારાં એવાં એ બંને મહાવીરેનાં બાણેએ કરી અંતરિક્ષનવિષે એક મોટો ગલે થયો. 5 એટલામાં એક વીરના બાણે બીજા વીરના બાણુને પ્રહાર કરી વધારે પ્રેરણા કરી છતાં, તે વેગે કરી & તે બાણો, આકાશમાં ઊંચે ગમન કરી ત્યાં રહી જેનારા જે દેવો-તેઓને પણ જાણે નસાડવાનેજ જતાં હોયના! એવાં શોભતાં હતાં. પછી યુદ્ધની સમતા જોઈને મહા ક્રોધ કરી બાણ છોડનારા કર્ણના કરતાં અર્જુન, બમણાં બાણ છોડવા લાગ્યો. તે સમયે અર્જુનના બાણે કરી વ્યાકુળ ) થનાર કર્ણને, તેને સારથી અવલોકન કરી, તે સારથી, કર્ણ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરી ભા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy