SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ એપ્રિયપુત્રિ જીવયાના નયન યુરૂપ પાણીના પૂરે, તે અગ્નિને વિષે વૃતનો ઘડો રડ્યા સરખું ને આચરણ કર્યું. તે કારણથી હું પોતેજ સેના સજી તૈયારી કરતો હતો, તે જોઈ મારે કાલા નામનો પુત્ર મારી પ્રત્યે બોલ્યો કે “હ તાત, મારા જેવો પુત્ર છતાં તમે પોતે યુદ્ધની તૈયારી - કછો એ શું હરણનો પ્રાણહરણ કરવા માત્ર હકાર શબ્દ એજ અતિ સમર્થ છતાં તેઓને કોડ મારવાને સિંહ પોતેજ સજજ થાય છે કે શું? એવાં પુત્રનાં વચન સાંભળી મેં તેને આજ્ઞા આપી, છે એટલે તે, ક્રોધે કરી આશાધિન થઈ હસ્તિઓને મારવા સિંહ જેમ ધાય છે તેમ તમોને મારવા ) સારું ધાયો. ત્યારપછી એ શત્રુ પ્રાપ્ત થયો છતાં તમે ભયે કરી પલાયન કરી ગયા. કારણ, વસં- I) તત્ત્વ પ્રાપ્ત થઈ છતાં શિશિરઋતુમાં પ્રિય લાગના અગ્નિ તે સમયે પ્રિય લાગે છે શું? હવે જે TS પણ તમે નાશી ગયા પણ ક્રોધે કરી અંધપણું પામનારો મારો પુત્ર તમારી પછવાડેધા. એવી રીતે ? દોડતા દોડતાં કેટલાએક દિવસ વીતી ગયા પછી તેના દૂત આવી તેને એવું કહેવા લાગ્યા કે હે રાજપુત્ર આગળ જતાં અમોએ એક પર્વત જોયો; તે પર્વતની આસપાસ કોઈએક સેનાને પડાવ ૭) જોયો; પરંતુ તે સેનાસ્થાનમાં રથ, ઘોડા અને પાયદળાદિક પરિવાર કોઈપણ હતો નહીં પણ તે છે ( સ્થળે ભયંકર અને પ્રદીપ્ત થએલી જવાળાએ કરી જટિલ એવી અનેક ચિતા અમે જેઇઓ છે (Y, એવાં તે દૂતોનાં વચન સાંભળી માતા પુત્ર તેમની સાથે તે સેનાસ્થાનમાં ગયો. ત્યાં યદુ- 1) NP નાં નામ લઈ લઈ અત્યંત દુઃખિત થઈ કોઈ વૃદ્ધ સ્ત્રી રૂદન કરતી હતી, તેને જોઈ મારા પુત્રે તો તે સ્ત્રીને પુછ્યું કે હે ભદે, “તને આ મહાસંકટ શું પ્રાપ્ત થયું છે તે સમયે ઘણાં અશ્રુઓ છે જેને નેત્રમાં આવી ગયાં છે એવી તે સ્ત્રી બોલી કે “હે ભાગ્યશાળી, સાંભળ-કાળ નામક, જરાસંધના પુત્રથી ભય પામેલા સમુદવિજ્ય રાજએ આ ચિતામાં પ્રવેશ કર, આ ચિતામાં વસુદેવે પ્રવેશ કર, આ ચિતામાં બળરામ અને કૃષ્ણ સાથે પ્રવેશ કરો અને બીજા સંપૂર્ણ કદ યાદવેએ આ જૂદી જૂદી ચિતાઓમાં પ્રવેશ ક હું કૃષ્ણની સગી બહેન છું અને મારો તો Sો વિચાર પણ, આ ચિતામાં પ્રવેશ કરવાનું છે એવાં તે વૃદ્ધાનાં વચન સાંભળી તે મારો પુત્ર ૯ બોલ્યો કે મેં મારા પિતાની પાસે એવી પ્રતિજ્ઞા કરી છે કે “યાદવો ગમે ત્યાં ગયા હશે તો પણ તેઓને હું તમારી પાસે લાવ્યા વિના રહીશ નહીં. માટે તેઓને અગ્નિના ઉદરમાંથી પણ આકર્ષણ કરું છું એવું બોલી મહાક્રોધ કરી મૂઢ ચિત્તવાળો, મૃત્યુનું ચિંતન નહિં કરી “હે દેવ, ચિતામાં ન પડશે, ન પડશે એવી રીતે ઊંચસ્વરે તેના સૈનીકોએ નિવારણ કરવું છતાં પણ પાર આસપાસ ખડ્ઝ ફેરવો, બળરામ અને કૃષ્ણની ચિતાનેવિશે પ્રવેશ કરતે હો. તે સમયે તે તક્ષણ બળી ભસ્મ થયો. પછી તેના શેક કરી વ્યાકુળ થએલા સૈન્ય મારાથી ભયભીત થઈને તાંડ છે પણ ત્યાંથી આવી તે સર્વ વૃત્તાંત મને કહ્યો. પુત્રને નાશ સાંભળી મારા અંતઃકરણમાં શક છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy