SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ અથ દ્વાદશ સર્ગ પ્રારંભઃ ' ' ત્યારપછી અન્ય દિવસે પરાક્રમયુકત ગજસમુદાયને ધારણ કરનારા અર્થત પરાક્રમયુક્ત એવા ઘણા હાથીઓને પોતાની સાથે લઇને સશેક નામનો જરાસંધને દૂત દ્વારિકાપુરિમાં આવ્યું. ( સાલનામક મત્સ વિશેષના ખલને કરી ચંચળ અને ઉગ એટલે મોટા તરંગોના ગે કરી 45) સુશોભિત એવા, આસપાસ વેરિત સમુદ-વિષે જેણે શ્રમરહિત દૃષ્ટિ સમર્પણ કરી છે, સમુદના તરંગેએ આણલીઓ અને ઊઘડેલીઓ સીમાંથી મુક્ત થએલાં મોતીઓના ચિન્હોએયુક્ત છે. વેદિકા જેને વિષે છે એવા સૂવર્ણના કોટ વિષે પોતાના નેત્રોએ અત્યંત અવલોકન કરતાં છતાં ) થિી સમુદ્ર તીરના ઉપવન સંબંધી વાયુએ જેને માર્ગ સંબંધી શ્રમ ના કરે છે, અને આશ્ચર્યના છે ગે કરી પરવશ થએલો એવો તે દૂત, દારકામાં પ્રવેશ કરતો હવો. જેનેવિ સર્વ મંદિરો સુવ- ક છે [મય છે એવી તે દ્વારકાંને જોઈ બુદ્ધિમાન તે દૂત, ઇંદપુરીને પણ તૃણતુલ્ય માનવા લાગ્યો. વળી છે છે તે પુરીની બજારોને વિષે કોચ્ચાધિ રત્નના સમુદાયને અવલોકન કરી સંતુષ્ટ થઈ “રત્ન સં- 3) પત્તિએ પુષ્ટ થએલો આ રત્નાકર વ્યર્થ છે.” એવો શેક કરવા લાગ્યો. અર્થાત “આવો રત્ન. સમહ આ રત્નાકરમાં પણ દેખાતો નથી એવું માનવા લાગ્યું. ત્યારપછી અક્ષોભ્ય જેઓમાં ઈ. મુખ્ય છે એવા ભાઈઓએ પરિવેટિત અને નેમિ, મહાનેમિ, બળરામ અને કૃષ્ણ પ્રમુખ પુત્ર( એ યુકત, નમસ્કાર કરનાર માંડળીક રાજાઓના મસ્તકનેવિષેની માળાના મકરંદ કરી જેની પાદ છે થી પીઠ સુગંધયુક્ત છે, વારાંગનાના હસ્તકમળ રહેલા ચામરે કરી જેને વાયુ ઢોળાય છે એવો, અને ) રત્નસિંહાસન ઊપર બેસનારો, જાણે બીજે ઈંદજ હોયના? એવા સમુદવિજ્યરાજાને તે સશેકામને દૂત, સભામાં અવલોકન કરતો હો. પછી તે, પૃથ્વી ઉપર રહેનાર સૂર્યજ હોયના! એવા જરાસંધનો સાક્ષાત પ્રતાપજ હોયના! એવો તે સશોક નામને દૂત, ગવરૂપ ચંદનો નાશ કરવા માટે અમાવાસ્યારૂપ પર્વજ હોયના! એવો જે રાજન સમિપભાગ-ત્યાં એ દૂત પણ 5 ૭) બેસતે હવે. અને પોતાના મસ્તકરૂપ માણિકચે આરતી કરી અર્થાત વંદન કરી, ઊંચુ જોઈને છે (SP તે દૂત, યાદવવંશમાં કૌસ્તુભતુલ્ય એવા તે સમુદવિજ્યજા પ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. છે છે સશક–હે રાજન, જેણે પોતાના મહાત્મ કરી મેરૂ પર્વતનો તિરસ્કાર કર્યો છે અને છે છે. કીર્તિસંપાદન કરનારાઓમાં ઈદસખો, એવો મગધટેશને રાજા જરાસંધ, તમેને આ પ્રમાણે છે કહેવાનું અને કહે છે કે “ગાયોનાં દુધનું પાન કરી જેમના બાહુ અતિ પુષ્ટ થયા છે, એવા બે છો- ર કરો તમારા રાજ્યમાં છે; તેઓએ નિદય ચિત્તવાળા થઈ મારા જમાત્ર (જમાઈ) કંસને મારો; છે તે અપરાધરૂપ પવને કરી પ્રેરિત થએલો એવો માહારા મનરૂપી અરણ્યમાં યદુવંશનો સંહાર કો. SS) કરનારો કોપાગ્નિ ઉત્પન્ન થયે છતાં, પોતાના પતિને નાશ થવાથી અતિશય રૂદન કરનારી મારી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy