SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Sભોજનમાં દુર્યોધન અતિ ઉગ્ર વિષ નાખી દીધું. અને મનમાં કૂલા કે હવે આ વિષના પ્રભારી વથી બચવાનો નથી. પણ ભીમને તે તેથી ઉલટું થયું. જેમ પુછી કારક સ્સાયણ ખાધાથી છે શરીર અતિ પુષ્ટ થાય છે, તેમ ભીમનું શરીર તે વિષના પ્રભાવથી નાશ ન થતાં ઉલટું માથી આવ્યું, એ બધા ઉપદવે વિષે શોધ કરતાં દુર્યોધન કરે છે એમ જણાયાથી એ વિનોદથી કરતો હશે એમ 9) વિચાર કરીને ભીમને તેની ઉપર કોઈ પણ રીશ ચડી નહી; અને ક્ષમા કરી રહ્યો. એવી રીતે થે 9 દુર્યોધન તેમજ તેના સર્વ ભાઇઓ પાંડવોની ઉપર અત્યંત દાતા હતા. એ સર્વ વૃત્તાંત વિદુરને છે છે. જણાયાથી તે એકાંતમાં ભીષ્મ વગેરેને કહેવા લાગ્યો. વિદુર–આ બધા છોકરાઓ ઉત્કૃષ્ણ બુદ્ધિમાન છે; માટે એઓની બુદ્ધિ નિરર્થક કરવી Sી જોઈતી નથી. બાળ ક્રીડા અથવા રમત કરવાથી કોઈ વળવાનું નથી. એમનું રમત કરવાનું વચ , જ જતું રહ્યું છે, હવે વિદ્યા સીખવાનો સમય આવ્યો છે. માટે કોઈ સારો આચાર્ય જોઈને તેને આ ૨ એકરા સોંપવા જોઈએ છે. સારા આચાર્યના પ્રસંગથી એ બધા સારી કળાએ સીખીને અતિ ૭) નિપુણ થશે. એવા આચાર્ય કૃપ નામે મહા પ્રખ્યાત છે. સમગ્ર વિદ્યામાં કુશળ છે. અને થિ મહા ધનુર્ધર છે. એની ઉપર શાંતનુ રાજનો પણ અતિ પ્રેમ હતો. એના જેવો હાલ કોઈ જે બીજે આચાર્ય દીઠમાં આવતો નથી. માટે એજ આચાર્યને એ બધા છોકરાઓને સોંપી આપે. ) A એવો આચાર્ય ભાગ્ય શાળી વિના બીજા કોઈને મળવાનો નથી. માટે હવે એ કામ છે છ કરવાની હીલ કરવી જોઈતી નથી. એવાં વિદુરનાં વચનો સાંભળીને ભીષ્મ અતિ હર્ષિત થશે. આ અને સીધજ કૃપાચાર્યને બોલાવીને તેને બધા બાળકો સ્વાધીન કરચા. આચાર્ય તેઓને પ્રથમ વ્યાકરણ વગેરે શબ્દ શાસ્ત્ર તથા ન્યાય વગેરે અર્થશાસ્ત્રને અભ્યાસ કરાવીને પછી ધનુર્વેદનું અધ્યયન કરાવવા માંડયું. તે પ્રમાણે તે બધાઓ સમગ્ર વિદ્યાઓ પાણીની પદે પી જ્યા માંડ્યા. એઓની સાથે બીજા પણ કેટલાક દેશના રાજ પુત્રો ધનુર્વિદ્યા શીખતા હતા. તે બધા કરતાં કરવો તથા પાંડવો અગ્રેસર હતા. એજ નગરમાં એક પવિત્ર આચાર વાળ વિશ્વકર્મા નામનો અતિથી રહેતો હતો. તેની ( રાધા નામની અત્યંત સુંદર સ્ત્રી હતી. તે વડીલોની સેવા કરવામાં અતિ તત્પર હતી. તેને છે કરણ નામને એક પુત્ર થયો. તે મેટો સાત્વિક, ઉદાર તથા શૂર હતો. એનું કુળ અતિ નીચ હતો તોપણ તે ઉત્તમ લેકોની સાથે અતિ મિત્રતા રાખતો હતો. અને અતિ ચતુર હોવાથી રે. હૈ ધનુર્વેદાદિ સમગ્ર કળાઓનું અધ્યયન કરવાની તેને ઘણી ઈચ્છા થઈ ત્યારે કૃપાચાર્યની પાસે જઈ જ છે તેમને સાષ્ટાંગ પ્રણામ કરી આજ્ઞા લઈને બીજા રાજપુત્રોની સાથે ત્યાં તે અભ્યાસ કરવાને રહ્યો. ડ SS) કૃપાચાર્યના બધા શિષ્યોમાં ધનુર્વિદ્યાને વિષે અર્જુન સર્વોપરિ હતો; તેની તુલના કર્ણ કરવા લાગ્યો. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy