SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 5 અરી છે ઉપર ચોંટેલી ધુળ યુધિષ્ઠિર તાના દુપટાથી ખંખેરવા લાગ્યો. અર્જુન શારીર દાબવા લાગ્ય નકુળ તથા સહદેવ પોતાના દુપટાઓથી પવન કરવા લાગ્યા. ઈત્યાદિક આશ્વાસન જોઈને દુર્યોધન મનમાં બળવા લાગ્યો, અને એકાંતમાં જઈને અયોગ્ય તથા દુષ્ટ વિચાર કરવા લાગ્યો. દુર્યોધનઃ(મનમાં) જગતને વિષે જે પરાક્રમી પુરૂષ હોય છે તે પિતાનું અર્ધરાજય હરણ કરનારને પણ જોઈ શકતો નથીતે આ જે સમગ્ર રાજ્યને હરણ કરનાર યુધિષ્ઠિર, તેની ઉપર મારો પ્રેમ તે કયાંથી રહે. માટે જેમ રોગની ઉત્પત્તિ થતાંજ લોકો તેને ઔષધથી નિર્મલ કરે છે. તેમ કોઈપણ યુક્તિથી યુધિષ્ઠિરને નિર્મલ કરવો જોયે છે. પણ જેમ પરાક્રમી તથા નીતિમાન રાજાનો 0િ) પરાભવ થવો અશક્ય છે તેમ જ્યાંસુધી ભીમ તથા અર્જુન એની પાસે છે ત્યાંસુધી કોઈ પ્રકારે જ હું એને પરાભવ કરવાને સમર્થ થવાનો નથી. એ બન્ને યુધિષ્ઠિરની ભુજાઓના જેવા છે; માટે તેઓનોજ પ્રથમ નાશ કરવો જોઈએ. એ બન્નેમાં પણ ભીમ મેટો પરાક્રમી છે; માટે એનેજ પ્રથમ હરેક પ્રકારે યમપુરીમાં મોકળવો જોઈએ. ભીમને નાશ થયાથી જેમ સ્તંભવિના મંદિર સ્થિર રહી શકે નહીં તેમ એ વિના યુધિષ્ઠિરનું મહત્વ રહી શકવાનું નથી. અર્જુન તે મારી સાથે મલ્લયુદ્ધ કરતાં ટકી શક્યા નથી, અને યુધિષ્ઠિર પોતાથી તે એ કામ બને નહી. એવી રીતે એકાંત સ્થાનમાં બેશીને દુર્યોધન, અનેક દુષ્ટ વિચારે પોતાના મનમાં કરવા છે લાગ્યું. પછી સંત કરીને નિરંતર ભીમનો નાશ કરવાનો સંધિ જોતો રહ્યો. નિત્યની પદે બધા . ભાઈઓ ગંગાના તીરે અથવા કોઈ બીજે સ્થળે ક્રીડા કરે, તેઓને દિવસે સૂર્યનો તાપ લાગતો ) જોઈને રાજાએ કેટલા એક રમણીય ક્રિીડા મંડપ રચાવી આપ્યા. ત્યારે તેમાં નાના પ્રકારના ખેળ કરવા લાગ્યા. બધા ભાઈઓ કરતાં હરેક ક્રીડામાં તેમજ ભેજન કરવામાં ભીમ સર્વોપરિ થતું. કોઈએક સમયે ક્રીડા કરતાં કરતાં ભીમ, શ્રમિત થઈને ગંગાના તીર ઉપર ઈસુઈરો, ત્યાં મંદ મંદ સુગંધિ યુક્ત પવન વહાતો હતો તેની લહેરોથી તથા ભોજન ઘણું કરેલું હતું તેની SS) ગરથી તેને અત્યંત નિદ્રા આવી ગઈ. એવી સંધિમાં ત્યાં દુષ્ટ દુર્યોધને આવીને ભીમને નિદ્રામાં છે ” જોઈ વિલાથી બાંધીને તેને જળમાં ફેંકી દીધો. તેવો જ તે જાગૃત થઈ બાંધેલા વેલાને કાચા સત- છે રની પદે તેડી જેલમાં સ્નાન કરીને મદોન્મત્ત હસ્તિની પકે બાહેર આવ્યો. અને એમ કોણે છે. કરવું તેની ખબર પડી નહી તેથી ચુપ રહ્યો. કોઈ એક વખતે પૂર્વની પછે એક સ્થળમાં ભીમને ૨ Sોર નિદ્રા આવી ગઈ. એમ જોઈને દુધને તેના સર્વ અંગ ઉપર તીક્ષ્ણ સર્પ નાખી દીધા. તે છે બધા પોતાની ફેણ ચડાવી અતિ ક્રોધમાં આવીને પોતાનાં દાંતોથી તેને દંશ કરવા લાગ્યા; તે Iક પણ ભીમની ત્વચા વધાઈ નહી. પછી જ્યારે ભગૃત થયો, ત્યારે તે બધા ફર સર્પોનો તિરસ્કાર કો. ૭) કરીને પોતાના અંગ ઉપરથી ઘસડીને દૂર ફેંકી દીધા. કોઈએક દિવસે સંધિ જોઇને ભીમના જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy