SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જિઆશિર્વાદ દેવા લાગી. ત્યાર પછી ચંદાનના સહિત મણિચર અને પારથ વૈમાનમાં બેસી - ભેરીઆદિક વાઘના શબ્દો વડે દિસાઓને બહેરીઓ કરતા અને વિદ્યુતવેગને જીતવા ઉતાવળા રે છે વિતાવ્યગિરિપર જવા નીકળ્યા. તેમની સાથે બીજ પણ નાના વિમાનો હતાં. તે સહિત - વૈતાઢ્ય પર્વત ઉપર રત્નપુર શહેરના દરવાજામાં આવી પહોચ્યા. ત્યાં સ્થિત થઈને વિદ્યુતવેગની કો ) પાશે દૂત મોકલ્યો. અને તેની સાથે જે કહેવરાવ્યું તે ત જઈને તેને કહેવા લાગ્યો. દુત—હે વિદ્યુતવેગ, મહાબાહ મધ્યમ પાંડવ પાથે મારી સાથે તમને કહાવ્યું છે, તે , પ્રમાણે હું કહું તે તમે સાંભળો. મારા મિત્ર મણિચૂરનું રાજપાટ તે બલાત્કારે છીનવી લીધું ) છે તે જે જીવવાની આશા કરતા હો તો પાછું આપું અને તારા પ્રથમના ઠેકાણે ચાલ્યો જા. Sઈ એમ નકસ્યાથી સારું ફળ નીપજવાનું નથી. જે તારું ચિત્ત જીવવાથી ઉદાસ થયું હોયતો યુદ્ધ અને કરવાને સામે થા. પણ યાદ રાખજે કે મારું બાણે પહેલે જ સપાટે તારા મસ્તકનું હરણ કરશે. અને પછી તારા સંબંધીઓની ખબર લેશે. માટે તારે રાજપાટ આપી દેવું એજ ઉચિત છે. (એ પ્રમાણે ધનંજયે જે જે કહાવ્યું હતું તે તે તે સર્વ કહી સંભળાવ્યું ત્યારે વિદ્યુતવેગ બોલવા લાગ્યો. વિદ્યતવેગ-હે દત-પૃથ્વી પરના ગોબરમાંના કીડની પદે ધનંજ્યને ઓળખે છે કોણ? હું છે તે જાણું છું કે મરવાને માટે આવ્યો છે. કારણ કે, સૂતા સિંહને ગાવો એ પ્રાણાંતની નિછે? શાની છે. તારે સ્વામી જે ધનંજ્ય છે તે મારા ભુજબળરૂપી અગ્નિમાં પહેલો ઇંધન રૂપ થશે. છે ત્યાર પછી મણિચર દગ્ધ થશે. જા તારા ધનંજ્યને એ બધું જઈ કહે. તે તે સર્વે સાંભળી અર્જુનની પાશે આવી વિદ્યુતવેગે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું; SB અને અર્જુને તે બધું સાંભળી લીધું. પછી મણિચૂરનું સૈન્ય હતું તે લઈને યુદ્ધ કરવા તૈયાર છે થયો. તેની સામે વિદ્યા બળથી ગાર્વત વિદ્યુતવેગ પણ હાથમાં ધનુષ્ય લઈ સૈન્ય સહિત નગર બહાર લડવાને આવ્યો. ત્યારે અર્જુન અને વિદ્યુતવેગનું સામસામું તુમુલ યુદ્ધ થવા લાગ્યું. તેમજ બન્ને સૈન્ય સામસામે આવી ગયાં. તેમાં મણિચરના સૈન્ય વિદ્યુતવેગના સૈન્યને ઘણો ત્રાસ આપ્યો. તેથી તે સૈન્ય દશે દિશા તરફ વીખરાઈ જવા લાગ્યું અને ભંગાણ પડ્યું. એટલામાં અર્જુનના તીક્ષણ બાણોથી વિદ્યુતવેગ વેધન થઈ ગયો તેથી વીરપણું ત્યાગીને પ્રાણ - 6 ક્ષણાર્થે નાઠો. તે સમયે વિદ્યુતવેગના અચશે આવી અર્જુનને નમસ્કાર કરી શરણ થયા. Sણ અર્જુને પણ વિદ્યુતવેગના નોકરો જાણી અને પોતાને શરણ થએલા જોઈ તેમને અતિ આદર ગુર સત્કાર કર્યો. ત્યાર પછી અર્જુને મણિચરને સાથે લઈ વિમાનમાં બેશી રત્નપુરમાં પ્રવેશ ક. ત્યારે નગર નિવાસીઓએ અર્જુનની બહુજ ખાતરદારી કરી. પછી રાજય મંદિરમાં આવી અને મણિમૂરને રાજ્યાભિષેક કોમણિચૂરને વડિલોપાર્જિત રાજય પ્રાપ્ત થયું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy