SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૧ છે અને સ્ત્રીના યોગે કરીને જ શબ્દાદિક સંપૂર્ણ વિષય, લવણના યોગે કરી જેમ સંપૂર્ણ રસ હૃદયને S ગમનારા થાય છે તેમ અત્યંત ગમનારા થાય છે. વળી સ્ત્રીનું પાણિગ્રહણ થયું છતાં તમારાં માત પિતા તથા સંપૂર્ણ ભાઈઓ અપાર હર્ષને ધારણ કરશે; એ તમને વિશેષ લાભ થશે. હે દેવર, ફ આ વિવાહના ઉત્સાહનવિષે અમને તમારું વચન થાઓ; અને શિવા દેવીના મરથરૂપ રથને વિષે કો વિજારોપણ થાઓ. અર્થાત, તમો વિવાહ કરો છતાં શિવાદેવીના સંપૂર્ણ મનોરથ પૂર્ણ થશે I' એ પ્રકારે કરી સંપૂર્ણ સ્ત્રીઓ નેમિકુમારની પ્રાર્થના કરતી હતી, એટલામાં ત્યાં શ્રીકૃષ્ણ ) ઈ ઉતાવળા આવીને ભાષણ કરતા હવા. શ્રીકૃષ્ણ—હેબંધ નેમ, આ તમારી સંપૂર્ણ ભાભીઓને સંતુષ્ટ કરે “હવે હું તીર્થંકર છું તેથી વિવાહ કરીશ નહીં” એવું કહી અમારું અપમાન કરશે તે પૂર્વ નાભિરાજના પુત્ર પ્રમુખ આ તીર્થકોએ પણ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. એવા તે શ્રીકૃષ્ણના વચને કરી તે નેમિકુમાર, ર. સકુમારપણાને પામ્યો છતાં એટલામાં ત્યાં વગે કરી શિવાદેવી અને સમુદવિજય રાજા-એ બંને એ પ્રાપ્ત થતાં હતાં. તે મધે શિવાદેવી એવું ભાષણ કરવા લાગી. છે. શિવા દેવી-- હે પુત્ર, તારા નેત્રની ચંચળતા અને સ્વરૂપની શોભા-એએને અવલોકન ). ( કરનારી જે હં–તેને મહા આનંદ ઉત્પન્ન થાય છે; એ માટે તું શેકો કલ્પપર્યત જીવનારા થા. ”િ કારણ, મારો પુત્ર જે તું-તેના સરખે સંપૂર્ણ કળાએ કરી, જ્ઞાને કરી, અથવા ન્યાયે કરી આ ભૂ- 0 મિતળનેવિષે બીજો કોઈપણ પુત્ર નથી; એ માટે સર્વ પ્રકારે કરી, તારી માતા જે હું–તેને વિવાહ પ્રાર્થનાના ભંગ કરી ખિન્નચિત્ત એવી કરીશ નહીં. આ કાર્યને વિષે સાંપ્રતકાળે મેં તને બાહને વિષે ઝાલ્યો છે. એવું ભાષણ કરી તે શિવાદેવીએ નેમિકુમારને બાહુ ઝાલ્યો છતાં, તે સમયે નેમિકુમાર પોતાના મનમાં એવું ચિંતન કરવા લાગ્યા કે “અહો, મારા સરખા પણ નિરિસ્ક પુરૂષને આ કેવું મોટું સંકટ પ્રાપ્ત થયું છે? જુઓ!! “મારે વિવાહ કરે એ માટે એક તરફ મારી માતા મહા ) આગ્રહ કરે છે, અને બીજી તરફ વિવાહ ન કરે એવો જે હું-તેણે તીર્થ પ્રવર્તન કરવું; એવા બંને પ્રકારનું સંકટ મને પ્રાપ્ત થયું છે. તેમાં એવો નિશ્ચય કર યોગ્ય છે કે, કેવલો પુરૂષોએ એલો જે પ્રકાર-તે અવશ્યપણે થશે; પરંતુ પાસ્તચિત્તવાળા પુરૂષોને માતાની આજ્ઞા અતિક્રમણ કરવા માટે યોગ્ય નથી.” એવો વિચાર કરી તે નેમિકુમાર, માતાના વચનનો અંગીકાર કરતે હો. તે સમયે આનંદયુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાના પરિવારે સહવર્તમાન દ્વારકાપ્રત્યે પ્રવેશ કરતા હવા. પછી તે શ્રીકૃષ્ણ, સંપૂર્ણ લોકોના સંમતે નેમિકુમારને યોગ્ય એવી જે રમતી જ નામે કન્યા-તેનું, ઉગ્રસેન પાસે ચતુર એવા પ્રધાનને મોકલી માગું કરતા હવા. તે રાજીમતી ક ન્યાએ પણ પૂર્વ કોઈક દિવસે નેમિકુમારને જોયો હતો, અને તે નેમિકુમારના ગુણસમુદાયનું * - 9 . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy