SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૬૧ s, છે તેને હું હરણ કરી “પ એટલે પ્રતિપાલન કરું છું. એવો જે હ-તે મારા આગળ અર્ધભરતેશ જે હવે S: જરાસંધ-તે શી ગણતીમાં છે? દાવાનળના અગ્રભાગે મોટી ઘાસની કાંજી પણ શી ગણતીમાં રે છે જ્ય પ્રાપ્તિનું કારણ કેવળ બળ છે, ઘણું સૈન્ય કાંઈ જ્યનું કારણ નથી. 'વાવંટોળિઓ એક હોય, તે તે પણ તૂલની અનેક રાશીઓને ઊંચે ઊડી નહી સરખી કરે છે. વળી ટેક છે તે મોટી શી- કોડ લાઓને પણ ફોડી નાખતો નથી શું કિંવા આકાશપર્યત વધેલાં વૃક્ષોને પણ કહો છેદતો નથી શું? બાળહત્યા કરનારા તે કંસનો તે જરાસંધે પક્ષપાત કરો તેણે શું થવાનું છે? દુનું જ શાસન કરનારા જે અમે તેમને તે કંસપક્ષપાતી જરાસંધ પણ સાંપ્રતકાળે મારવાને યોગ્ય એવા છે છે શત્રુઓમાં ગણના કરવાને યોગ્ય થયો. અન્યાય કરનારા કૌને આશ્રય આપનારો એવો તારો તે સ્વામિં પણ અન્યાયીજ છે. હું તેને અન્યાયને પણ સહન કરી શકતો નથી તો પછી એઓનું રે આયુષ્ય કેમ સહન કી અસ્વરૂપ તરંગએ કરી કલ્પાંતસમુદરૂપ હું-શત્રરૂપ ભૂમિને બુરાડવા લાગે છતાં પર્વત રૂપ મોટા રાજાઓ પણ તેનું રક્ષણ કરવા માટે સમર્થ થનાર નથી. આ અમે ! સર્વ, કૌરવોને મારવા સારૂ તૈયાર થઈ પ્રસ્થાન કરેલાજ છે એ. એ માટે તેજ યુદ્ધવિશે તારા પ્ર- Cછે ભુને આવવા દે, અને અમારા મનને હેતુ પૂર્ણ થવા દે. જેમ કાષ્ટનો સમુદાય,અગ્નિના ઉત્સાહને છે માટે જ છે તેમ શૂરપણુએ શોભનારા પુરૂષોને શત્રુઓનું બહુપણું તે હર્ષને માટે જ છે. આકાશને વિષે ઉત્પાતને જેવો વાયુ-તેવા ભયંકર યુદ્ધમાં હું પ્રાપ્ત થયો છતાં તે તારે પ્રભુ, મેધ સરખો 4 વિધ્વંસ પામશે. એ માટે તે તારા પ્રભુને એવું જઇને કહેકે “જો તને યુદ્ધ કરવા માટે બાહુપક્રમ જ હોય, અને પુત્ર તથા જમાઈએઓના નાશ કરી પ્રાપ્ત થએલ કોપ અત્યંત ફુરણ પામતે આ ૨ હોય તો, સૈન્ય સહિત યુદ્ધનવિષે શીધ આગમન કરનાર થા; એટલે ઘણા દિવસ અપવાસી એવા મારા ખડ્ઝનું પારણું થાય.” આ એવું ભાષણ કરી કૃષ્ણ, તે દૂતને ત્યાંથી વિદાય કરતા હવા; અને પાંડવોને બોલાવીને સર્વ ) વૃત્તાંત થન કરવા લાગ્યા. તે વૃત્તાંત શ્રીકૃષ્ણ કહ્યો એટલે શૂરપણાએ કરી તે જરાસંધને ઇ( તવાનું કામ પણ પોતેજ કરવા માટે ઈચ્છનારા પાંડવો, અત્યંત હર્ષ પામતા હવા. ત્યારપછી સર્વ ગ્રહના બળેકરી ઉજ્વળી એવું પ્રસ્થાન કરવા માટે યોગ્ય શુભ લગ્નમાં, જેઓનું માંગળિક કુંતીએ કર્યું છે એવા પાડુરાજના પુત્રો: યુદ્ધને માટે પ્રસ્થાન કરતા હવા. અને જેમ બુદ્ધિના જ્ઞાનાદિગુણોના અનુલક્ષે કરી અધ્યયનાદિક સંસ્કાર ગમન કરે છે તેમ અન્ય વિરાટ કૂપદાદિક રાજાઓ પણ તે પાંડવોના અનુલક્ષે કરી મહા ઉત્સાયુકત થઈ ગમન કરતા આમ હવા, અને અત્યંત પ્રાપ્ત થનારા ઉત્સાહના તરંગોએ જેઓની શોભા અત્યંત પુષ્ટ છે એવા ડૉ. ૭) રાજાઓ, સેના સહવર્તમાન રાજ્યકારને વિષે આવીને ઉભા રહ્યા. ત્યારપછી જેમનું દેવકીએ છે ( ૮૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy