________________
૩૬૨
માંગળીક કર્યું છે, જે સજજ થએલા અનેક રાજઓના સૈન્ચ કરી સુશોભિત છે અને જેણે ક જે પS સને વિધ્વંસ કરે છે એવા શ્રીકૃષ્ણ દેવ, દારકાથી પ્રસ્થાન કરતા હવા. તેમની પછવાડે વસુદેવા
દિક બાંધવોએ, અને બળરામાદિક પુત્રએયુકત એવા સમુદવિજય રાજ નિકળતા હવા. વળી તે સમયે જેણે યુદ્ધને માટે તૈયારી કરેલી છે, ધનુષ્યાદિક સાહિત્ય ગ્રહણ કરચાં છે, અત્યંત શાંતરસ ધાણ કરનારા, સમાન વયના કામદેવ સરખા રૂપવાન રાજકુમારોએ પરિષ્ટિત, દિવ્ય અલંકાને ધારણ કરનારા, જેને મયરપીંછનું છત્ર છે, જેના દેહના સુંદરપણાને નગરની સ્ત્રીઓએ 3 વિષે કરી ચંચળ નેત્રોએ પ્રતિક્ષણે અવલોકન કરવું છે એવા અને રથારૂઢ થએલા એવા શ્રી છે. નેમિકમાર, યુદ્ધને માટે પ્રસ્થાન કરતા હવા. તે સમયે જેનો શબ્દ અતિ મધુર છે એ દુંદુ-
બિન અભયાનક શબ્દ થવા લાગ્યો. અને જમણી બાજુનો અતિ શીતળ તથા ધૂળરહિત એવો વાયુ વહેવા લાગ્યો. મદે કરી ઉન્મત્ત થએલા હાથીઓ નવીન મેઘના સરખી ગંભીર ગર્જન
નાઓ કરવા લાગ્યા અને મેટા તરંગે સરખા ચંચળ એવા તુરંગ મહા હર્ષથી હણહણાટ દનિ પુર્ણ કરવા લાગ્યા. તે સમયે જેમ હર્ષિત થએલાં અંતઃકરણ એકત્ર થઈ જાય છે તેમ, ધર્મરાજની અને હું ( દેવકીપુત્ર શ્રીકૃષ્ણની સેના એકત્ર થઈ ગઈ. ગંગારૂપ યાદવી સેના, યમુનારૂપ પાંડવી સેનાને મળી છે
તે બંને સેના એકત્ર થઈ સાગરરૂપ યુદ્ધવિશે પ્રવેશ કરવા માટે નિકળીઓ. તે એક એક સેના
પણ અપ્સરા સરખી અતિ સુંદર; તે પછી બંને એકત્ર મળી છતાં, જેમ શરપણુ અને નીતિ એ તો છે. બે એકત્ર મળ્યાં છતાં શોભે છે તેમ શોભવા લાગી. તે સમયે ઊખડેલી સૂવર્ણ ભૂમિની ધજ 6
જણે જેઓના ઘડેલા પુષ્ટ અવયવો હોયના એવા જેઓના પુટ અવયવોની કાંતી છે એવીઓ અને કિ છે જેઓને રણભેરીના નાદે બોલાવેલી છે એવી નગરની સ્ત્રીઓ, મહા પ્રેમે દોડવા લાગી. )
કરૂંખાઓને વિષે જોવા માટે યોગ્ય એવાં સુંદર નેત્રોવાળી સ્ત્રીઓનાં મુખ-તેણે કરી યુક્ત થએલાં એવાં જે સુવર્ણનાં ઘરે-તે ચંદરૂપ અનેક ફળોએ ફળિત થએલાં એવાં કલ્પવૃક્ષોની જેમ
ભતાં હવાં. તે સમયે એકજ દિશા ભણી જેઓનાં મુખ છે; એવા ઉપરા ઉપરી જાદા જૂદા રસ્તા ઊપરથી આવી મળનાર લોકોએ યુક્ત થએલી એવી તે પ્રસ્થાનની મોટી વાટ, તે અન્ય નદીઓના મળેલા પ્રવાહેયુક્ત થઈ જેવી મહા નદી શોભે છે તેવી શુભવા લાગી. તે સમયે છે સેના સંબંધી અો, ચરણોથી ઉત્પન્ન થએલી ધૂળે કરી આચ્છાદિત થઈ ગમન કરતા હતા, તે જ જાણે આ અને અવલોકન કરી સૂર્યને પોતાના અવિષે “આપણા અો કરતાં વહન શક્તિમાં તો આ અશ્વો સારા છે એવી અવજ્ઞા ન થાય; એજ હેતુએ કરી ધૂળે આચ્છાદિત થઈ ગમન કરતા હોયના! એવા દીસતા હતા. તે સમયે વળી હસ્તિઓના સમુદાયના મહતરંગોમે કરી પંકિલ થએલી એવી રસ્તા સંબંધી સુવર્ણભૂમિ, બૂર કરી સિંચન કરેલા મેરૂપર્વતને હણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org