SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ -> @૯ષ્ઠ છે કે પાંડવો બાર વર્ષ વનવાસ રહે પણ ત્યારપછી એક વર્ષ સ વનવાસ રહે. જો છેલા ગુપ્ત વનવાસ કરે રહ્યાના વર્ષમાં પાંડવો અમુક સ્થળે છે; એવું હું જાણું તો ફરી એઓ પાછા બારવર્ષ વનવાસ ભોગવે. . ધતરાષ્ટ્ર, દોણાચાર્ય અને ભીષ્મપિતાદિક વડીલોની આજ્ઞાથી પાંડવોએ દુર્યોધનને ઠરાવ ( માન્ય કરો. તે સમયે ધૃતરાષ્ટ્ર અને દોણાચાર્યાદિકોએ દુર્યોધનને કહ્યું કે પાંડવોને પહેરવા 5 ૭) સારું વસ્ત્ર આપવાં જોઈએ. દુર્યોધને તેઓને વસ્ત્ર આપી ગુરૂ અને વડીલોના અનુરોધથી અધોમુખ છે કરી પાંડવોને વનવાસ મોકલ્યા. પંચાળીને આગળ કરી જાણે ધેર્યની મૂર્તિ હોયના! એવા પાંડવોએ ઇંદપ્રસ્થથી વનવાસ લીધો. તે સમયે સ્નેહે કરી મોહિત થએલા ભીષ્માદિક સર્વે તેઓને વળાવવા ) સા થડે દૂર તેઓની સાથે ગયા. અન્યોન્યના નેત્રોની જળધારાએ માર્ગમાં કાદવ થઈ ગયો. એમ રસ્તે જતા પાંડવોને સર્વ લોકો મહાશેથી ખિન્નમન કરી જોવા લાગ્યા. रथोद्धता वृत्तम्. हारिताखिलनरेंद्रसंपदः पांडवाः स्फुरदरखंडतेजसः॥ मातरं च पितरं च वीक्षितुं हस्तिनापुरमुपागमन्पुनः ॥ १ ॥ અર્થ–સર્વ રાજ સંપદા હારેલા પણ અખંડ જ્વાળા પાંડવો વનવાસ જતા પહેલાં) A માતાપિતાને મળવા સારું હસ્તિનાપુરમાં આવ્યા. ૧ इति मलधारि श्रीदेवप्रभसुरिविरचिते पांडवचरित्रे महाकाव्ये नलोपारव्यानयूतवर्णनो नाम षष्ठः सर्गस्तस्य भाषांतरं समाप्तम् ॥ ६ ॥ અથ શ્રી સપ્તમ સર્ગ પ્રારંભ આ હસ્તિનાપુરમાં જઈ માતપિતાને ભેટી સત્યધર્મ પાળવાના નિમિત્તથી પોતાના બંધુઓને તથા પંચાળીને સાથે લઈ યુધિષ્ઠિર રાજા વનવાસ કરવા નિકળ્યો. પચે ભાઈઓએ પોત પોતાનાં ) અસ્ત્ર શસ્ત્રો સાથે રાખ્યાં. પાંડુ, ધૂતરાષ્ટ્ર, ભીષ્મપિતા અને દાણ વિગેરે સર્વ વડીલો જેઓ પાંડ- ૯ વેના સ્નેહ હિત થએલા તેઓ તેમને ઘણે દૂર સુધી વળાવવા આવ્યા. તેઓ સર્વના નેત્રોમાંથી જળધાર વહેતી હતી. સત્યવતી આદિ શેકે કરી દુખિઆરી માતાઓ દાસીના હાથનું અવલ બન કરી પાંડવોની પાછળ ચાલીએ. પોતાની દાસીઓ સહિત પંચાળી પણ આગળ ચાલી. Sણ પાંડવો પણ માતપિતાને મળી ભેટીને ચાલવા લાગ્યા. તે સમયે સર્વ જનેની આંખોમાંથી અશ્રુ છે? આ ધાર ચાલી અને તેઓ મહા શેકાતુર થયા. કંતિથી આગળ જવાતું નથી તેમ સ્થળ ઉપર જ સ્થિર પણ રહેવાતું નથી. દાસીને હસ્ત ઝાલી ઉભી ને પોતાના પુત્રની પૂઠ જઈ આંખોમાંથી ) અખંડ અશ્રુધારા ચલાવે છે. રક્તાં રડતાં પણ તી પોતાના પુત્રને આશિર્વાદ દે છે, હજી ૧૯ઊર્જી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy