SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તિના વાં છે. જે બધી કળાઓમાં પરિપૂર્ણ છે. જેનું દર્શન કરાથી સમગ્ર લોકોનાં ચિત્ત Sશાંત થાય છે. ઇત્યાદિક ઉત્તમ ગુણોએ કરી યુક્ત પાંડુ રાજ વિષે વિચાર કરતાં એનાથી અધિક પર શ્રેષ્ઠ વર મળવો મુશકીલ છે. એની સાથે કુંતીનો સંબંધ થયાથી જેમ રોહિણી અને ચંદનું જોર શોભે છે તેમ એ દંપતિ પણ શોભાને પામશે. એવું સ્પષ્ટ દીઠમાં આવે છે. ભીષ્મ જેનો કકો કોડ ૭) છે. તેને આપ પણ જાણતા હશે. ને તેજ એના પિતાને ઠેકાણે છે. તેણે જ ચિત્રપટ જોઈને હું તથા તે વિષે માર મુખથી સર્વ વત્તાંત શાંભળીને તમારી સાથે સંબંધ કરવાને અર્થે આ પોતાને છે I માણસ મારી સાથે મોકલ્યો છે. માટે હે મહારાજ, આપને જે કાંઈ કર્તવ્ય હોય તે કરો. અને ) મજ આજ્ઞાંકિત ચરણ કિંકરને વિદાય કશે. - એવાં પોતાના અનુચરનાં વચન સાંભળીને ઉદાસીન વૃત્તિથી પેલા હસ્તિનાપુરથી આવેલા કોરકને રાજાએ કહ્યું કે, આવતી કાલે તમને જવાબ મળશે. એમ બોલીને રાજ ઊઠી ગયો. આ કરક પોતાને સ્થાનકે ગયો. કુંતી પણ પાંડુ રાજાના ગુણ શાંભળ્યાથી હર્ષિત થઈથકી જનાન ખાનામાં ગઈ. ત્યાંહાં કુતીની સખીએ તેની માતા પાસે સૂર્ય જેવા પ્રતાપવાળા પાંડુ રાજાના (SP નિર્મલ ગુણોનું વર્ણન કર્યું. તે સાંભળીને તે પણ અતિ ખુશી થઈ. અને મનમાં વિચાર કરવા ) લાગી કે એવો પરાક્રમી, રૂપવાન, ન્યાયી તથા વિનયવંત જમાત મળ્યાથી હું મારું મોટું ભાગ્ય માનીશ. પરંતુ ધારેલું કામ હમેશા પાર પડતું નથી. જે કર્મ પ્રતિલ હોય તે ધારેલું શુભ કામ છેવણશી જાય છે ને જે કર્મ અનુકૂલ હોય તે અણધારેલું કૃત્ય ફલદ રૂપ થાય છે. કુંતી પોતાની દાઈ છે પાશે તે બધી વાત કહીને આનંદ પામવા લાગી. એવી રીતે તે રાત વીતી ગઈ અને દિવસ થયો ત્યારધારા પ્રમાણે રાજા રાજ્ય સભામાં આવી છે. અને પોતાના પ્રવાસી પુરૂષને બોલાવી લીધો. અને તેને કહ્યું કે, પાંડુ રાજા પાંડુ રોગી છે માટે હું તેને મારી પુત્રી આપવાનો નથી. એમ શાંભછે ળીને તરત તે પુરૂષે પેલા હસ્તિના પુરથી પોતાની સાથે આવેલા કોકને તે વાત કહી. તે સાંભળીને જ Sી તે પાછો હસ્તિનાપુર ગયો, ને ભીષ્મની પાસે બધે ઈર્ઘભૂત વૃત્તાંત કહ્યો. તે પાંડુ રાજાએ પણ ON શાંભળ્યું પરંતુ તે અતિ ઊત્યંતિ હોવાથી તે દૂતને એકાંત સ્થળે બોલાવીને પૂછવા લાગે. પાંજ–મારા વિષે એ રાજ કન્યાનો કેવો પ્રેમ છે. દૂત હે રાજન, પ્રેમની હું શું વાત કરું. જ્યારે પેલો પ્રવાસી પુરૂષ પોતાના રાજાની પાશે , SE આપના ગુણોનું વર્ણન કરતો હતો, ત્યારે તે રાજકન્યાનું મુખ અતિ પ્રકૃલિત દીઠામાં આવતું ? હતું. અને પ્રેમના આવેશથી ગાળ લાલ ચોળ થઈ આવેલા દેખાતા હતા. જ્યાંહાં સુધી તે પણ ગુણાનુવાદ કહેતો હતો ત્યાહાં સુધી નેત્રોનાં પાંપણ જેના સ્તંભ થઈ રહેલાં હતાં. બધી વાત એકાગ્ર કૉUS ચિત્તથી સાંભળતી હતી. બીજી વાત ઊપર લગાર પણ લક્ષ દેતી નહોતી. સુકુમાર અંગ જેનું છે 2િ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy