SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૬૮ - 3વાણી સિદ્ધ કરવા માટે ઊપાય જણનાર એ મદાધિપતિ વ્યસજ ત્યાંથી ગમન કરતો હશે. જે ત્યારપછી બીજે દિવસે પ્રાતઃકાળે, સર્વ સ્થળે પ્રસરનારો અને જેનેવિષે અતિ ચતુર એવાં વાઘોનો શબ્દ છે એવી અને જે માર્ગમાં જતાં થકા વચમાં આવનાર ક્ષેત્રના સમુહને અત્યંત ભયંકર છે; અર્થત ક્ષેત્રોના સમૂહને નાશ કરનારી એવી તે સેના, કરુવપ્રત્યે જવા માટે પ્રસ્થાન કરતી હવી તે સેના, ૫થ્વીથી ઉત્પન્ન થએલી રેણુના સમુદાયને દિશાઓને વિષે ફેકનારી આ પ્રાશન કરનારી, કિંવા સર્વ દિશાને એકત્ર કરનારી અર્થાત ધૂળના સમુદાયથી કોઈપણ દિશા સ્પષ્ટ દેખાતી ન હતી તેથી વિએ એકત્ર કરનારી એમ કહ્યું. એવી જે સેના તે અનુક્રમે કુક્ષેત્રની પાસે ગમન કરતી હવી. પછી વિસ્તાર પામવાથી સુંદર એવા તે સરસ્વતી નદીની પાસેના પ્રદેશમાં Sણ ધર્મરાજા અને કૃષ્ણ-એ નિવાસ સ્થાપન કરતા હવા. અર્થાત તંબુઓ ઊભા કરાવી ત્યાં ઊતસ્યા. તે સમયે સર્વ સામાન ઉટઊપર લાદેલો હતો, તે નીચે ઊતારવા સારૂ ઉટના પાળકોએ નીચે બેસાડવા માટે સૂચના કરેલો ઊંટ સમુદાય, અહીંયાં તહિં ફરીને અને પોતાનાં ચંચળ મુખએ ઊંચસ્વરે આક્રોશ કરવા લાગ્યો. તે સમયે અસ્વાએ તે સરસ્વતી નદીની ઘણું અને ઊદકના બિંદુઓએ પલળેલી એવી વેલનેવિષે મોટા કૌતકે કરી અો ફેરવ્યા. તે સમયે કૃષ્ણના તંબુની પાસે ઘણે ઊંચે ગરૂડના ચિહેયુક્ત એવી દાને અવલોકન કરી સર્વ સૈનીક એ લોકોએ મયદા પ્રમાણે પોતપોતાની નિવાસભૂમિએ સ્વિકારી. અને તે સમયે કોમળ તણોએયુક્ત અને શકટન્યૂ વિઝિત એવા અન્ય પુરૂષોના રહેવાના ભૂમિભાગને પ્રથમ આવેલા છે ની પણ અન્ય પુરૂષો ન સ્વિકાર કરતા હવા. અર્થાત વહેલા આવેલા કે મોડા આવેલા પણ પિત થે પોતાની મર્યાદા પ્રમાણે જેને સારી અથવા નારી જે જગ્યા મળી તેણે ત્યાંજ નિવાસ કરે એ પ્રમાણે કેટલીક સેનાએ પોતપોતાના મુકામની વ્યવસ્થા કરી અને કેટલીક સાધારણસેનાના લોકોએ, છે જેનેવિષે શીતળ હવા છે એવા સરસ્વતીના કાંધીપર સર્વ ડેકાણે રહેનારું વૃક્ષોને “હું અહિયાં તો ઊતરૂંછું, હું અહિયાં ઊતરૂં એવું બોલીને આશ્રય સ્વિકા. પોતાના વાહનના ભંસાદિક કરી પાછળ રહી ગએલા કેટલાક સૈનીકો ત્યાં આવી ઉત્તમ વાસ પ્રાપ્ત થયેલા અન્ય સૈનીકો તે પ્રત્યે અવલોકન કરીને પોતાને ઊતરવાની જગ્યા જોવા માટે અહીં તહીં ઘણા વખત સુધી સંચાર છે કરતાં છતાં શોભવા લાગ્યા. તે સમયે જેઓને બજારમાં લાભ થવા માટે લોભ ફુરણ પામે છે, તે અને “હું પ્રથમ, હું પ્રથમ એવા હેતુએ ગડબડ કરનારા, એવા વણિકોકોએ મહા વેગે કરી છે પટમંડપનો વિસ્તાર કર્યો. સરસ્વતીના તરંગોના સમુદાયને વિષે સંચારે કરી શીતળ થએલા એવા વાયુએ એના પરસેવાનું પાન કરવું છે એવીઓ, વૃક્ષોની છાયામાં ઊંધનારીઓ અને છે જેઓને વસ્ત્ર અસ્થિર થઈ ગયાં છે એવી મોટા લોકોની સ્ત્રીઓ પણ મૂર્ખ લોકોએ પોતાના છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy