SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ Us જ બ્રાહ્મણોએ વિવાહ સંબંધી મંત્રોનું પાન કરીને અગ્નિને વિષે હવન કરવું. પાંડવોએ તે વિવાહ વેદીને પ્રદક્ષિણા કરી. દુપદ રાજાએ, પાંડવોના પાણિમોચન પર્વને વિષે સ્ત્રી શિવાય ઘરમાં જેટલા પદાર્થો હતા તે બધા તેમને અર્પણ કા, નગરની સ્ત્રીઓ પોતાના કોકિળાના જેવા સ્વરડે દુંદુભી વનિની સાથે અતિ મધુર અવાજે મંગળ ગાયન કરવા લાગી. પછી પાંડવો ) પદકન્યા રાય લક્ષ્મીની પદે લઈ રથમાં બેડીને પોતાના ઘેર જવા નીકળ્યા. અનુક્રમે ચાલતાં છે પાંડુ રાજા પોતાના આસ જે કષ્ણાદિ, પોતાને અનુકૂલ જે રાજાઓ, સ્ત્રીઓ તથા પુત્રો સહિત પોતાના નગર પ્રત્યે પ્રસ્થાન કરતે હવે. પાંડવો વિદાય થયા ત્યારે તેઓને મોકળવાને કટલેછે એક દૂર દુપદ રાજા ગયો હતો તેને બલાત્કાર કરી પાંડુ રાજાએ પાછો ફેરવ્યો. પાંડુ રાજા જ SS પોતાના નગરમાં આવ્યા તે વખતે નગર અતિ શોભવા લાગ્યું. પ્રત્યેક પ્રજાના ઘરના બારણા છે ઉપર તેણે લગાડેલાં હતાં. રાજમાર્ગમાં નાના રંગની પતાકાઓ ફરકી રહી હતી. રસ્તામાં જેવાને બેઠેલી સ્ત્રીઓની નયન પંક્તિ તે જણે કમળના વૃક્ષોની ઉપર પ્રકુલિત થએલા નીલાં ૭) કમળજ હોયની! એવી શોભતી હતી. એવા પિતાના નગર પ્રત્યે પાછળ ચાળનાર તથા સાથે ણ ( ચાલનારા જે સ્વજન, રાજમંડળ, સ્ત્રીઓ તથા પુસહિત પાંડુ રાજ પ્રવેશ કરતો હશે. પછી એ છે. શ્રીકૃષ્ણવિના પાંડુએ પોતાના સુવર્ણના રથ, હાથીઓ, વગેરેને પોતપોતાના સ્થાને મોકલ્યા છે) fy અને પોતાની સાથે આવેલા દેશદેશના રાજાઓને પણ યોગ્ય ભેટો આપી સત્કાર કરી પોત- નો પોતાના નગર પ્રત્યે જવાને વિદાય કરડ્યા. પછી પાંડવોએ કચ્છ સહિત ક્રિી પર્વત, ઉદ્યાન, વાપી વE. વગેરે સ્થળોમાં ક્રીડા કરતાં એક પહોરની પકે કેટલાક દિવસો કહાડ્યા. એક સમયે કુષ્ણ કે પાંડવો પ્રત્યે સ્નેહને વશ થઈ એકાંતમાં બોલાવી શુભ ફળ દેવા વાળી વાણી કહેવાનો આરંભ ) કરે છે એટલામાં આકાશ માર્ગ નેત્રને અતિ આનંદ દેનારા નારદમુનિ પધાસ્યા. તેમને જેછે અને એમણે અભ્યત્થાનાદિ સન્માન કરવું તેણે કરી ચિત્ત સંતુષ્ટ થયું છે જેનું એવા નારદમુનિ કૃષ્ણની વાણીએ કરી આજ્ઞા કરવા લાગ્યા. નારદ-કાનને અમૃતની પડે જે તમારા વિવાહ રૂપ મંગળ તે સાંભળીને પરબ્રહ્મલ કરતાં a છે પણ મને અધિક આનંદ થયો છે. પરંતુ હે વત્સ, મને એક અત્યંત ખેદ થાય છે તે કહે છે તમે છે શાંભળો. આ સ્ત્રીઓ જે છે તે શત્રુરૂપ મેધના ઉલ્લાસને પ્રાવૃત કાળ જેવી છે ઉત્તમ પ્રોટી પ્રત્યે Sફ આરોહણ કરનારા બંધુ સ્નેહરૂપ વૃક્ષને દાવાનળની જવાલા જેવી છે. નદીના પ્રવાહરૂપ જે બધ- 2 છે વોનાં અંતઃકરણ, તેઓને દંદબુદ્ધિભાવ કરવાને આડી ટેકરી ફૂપ છે. એજ હરિણાક્ષી સ્ત્રીઓ / આખા કુટુંબને સંહાર કરવાને કારણભૂત છે. એ વિષે પૂર્વની એક કથા છે તે તમે શ્રવણ કશે. ભરતખંડનું ભૂષણરૂપ એક રત્નપુર નામનું નગર છે. તેને વિષે વાચકોનો અભાવ હોવાથી કોઈ નવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy