SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ધન દેનારું છે. એવું ગંભળતું નથી. તે નગરમાં જેણે માત્રુઓને વાઇસની ૫૮ કાછે એ તો ગ કશ્રી નામનો રાજા થયો. જેણે ન્યાય અને વિક્રમના ધર્મનો સંધિ કરો. તેને એ વાર રીઓ હતી. એક અભિનિંદિતા ને બીજી શિખિનંદિતા. જેમ કામદેવની પ્રીતિ રતિને વિષે હોય છે તેમ તે રાજાની બન્ને સ્ત્રીઓની ઉપર પ્રીતિ હતી. અનુક્રમે જેમ પ્રાચી હિરાને વિષે આ જગતને પ્રકાશ કરનાર સૂર્ય અને ચંદ્ર ઉદય પામે છે તેમ અભિનંદિતાના ઉદરથી બે પુત્રો , ઉત્પન્ન થયા. તેમાં પહેલો ચંદના જેવી કાંતિવાળો નેત્રોને અતિ આનંદને આપના ઇંદુષણ નામનો પુત્ર થયો. બીજે બિંદુષણ થયો તે જાણે સ્મર લીલા લતાનો કંદજ હોયની! તે બન્નેને શાસ્ત્રને વિષે સ્પર્ધાના અનુબંધે કરી સર્વ જગતના ક7 અધિક શાસ્ત્રજ્ઞતાની પ્રાપ્તિ થઈ . અનુક્રમે તેઓ મદરૂપ સરોવર તીરવિષે નિબિડ દુનિયના વક્ષ અને સ્મરરૂપ હસ્તિની દિક વનરૂપ જે યૌવનાવસ્થા તેને પ્રાપ્ત થયા. ત્યારે તેઓના પિતાએ અનેક રસરૂપ અમૃતને કારનારી અને ગુરૂપ આરામની કમળની પંક્તિ એવી રાજ કન્યાની સાથે તેઓનો વિવાહ કર્યો. તેજ નગરમાં સર્વ કળાઓમાં નિપુણ, અને ગુણોનું કેવળ ઉત્પત્તિ સ્થાન એવી અનંગસેના નામની વસ્યા હતી. તે લાવણ્યામૃતની નદીરૂપ વેસ્થાને વિષે રાગી પુરૂષની દૃઝિબૂડતી છતાં નરૂપ કુંભને પામીને મોટા આનંદને પામતા. તે વેસ્યાની નિપુણતારૂપ બાર એટલે પાણ- ર) * ધણની જાળી તેમાં સપડાયેલું અને મદનરૂપ વ્યાધના બાણકરી વધાએલું જે તરુણ કમી પુ- પોનું મન તે એક પગ પણ આગળ મુકવાને સમર્થ થતું નહી. તેની ઉપર શ્રીવેણ રાજાના પુત્ર આશકત થયા. પછી જેમ એક હાથણની ઉપર આશક્ત થએલા બે મદોન્મત્ત હસ્તીઓ પોત SB પોતામાં કળાંકરે તેમ તે બન્ને ભાઇઓ પરસ્પર કળ૭ કરવા લાગ્યા. એવા તે નિત્ય કળહ કર- ર) ના નિર્લજજ થએલા, બન્નેને જોઇને એક દિવસે રાજાએ અતિ ખેદ યુક્ત બોલાવીને ઉપદેશ કર્યો. કે હે વત્સ, નિંદ્ય કુળને ઉચિત એવું તમે આ શું કરવા માંડયું છે! જુવો કે ડૉ ) એક વસ્યા સારૂ બીજો પુરૂષ પણ કળહ કરે નહી તે તમે બન્ને ભાઈઓ છતાં લડી મરે છે ” છો એ કાંઈ સારું નથી. વારાંગનાઓ થોડા લાભને માટે એકને મુકીને બીજાનું સેવન છે કરે છે તેને વિષે પ્રીતિ કરવી તે શું યોગ્ય છે. એની સાથે ગમે તેટલી પ્રતી કરી હોય તે પણ જેમ મરૂદેશની પૃથ્વીમાં આર્દતા અતિ થોડી હોય છે તેમ એના મુખમાં જેટલું પાણી કે Sિ નાખીએ તેટલીજ આર્દતા હોય છે, અધિક નથી હોતી. અર્થાત વેસ્યાઓનું હદય અતિ છેકોરું હોય છે, તેમાં પ્રેમ માત્ર હોતું નથી. એવી મરૂદેશની પથ્વીના જેવી વસ્યાઓને વિષે કિ બુદ્ધિવાન પુરૂષ રકત થવાનો છે. જેનાં નિર્ધનત્વાદિ પુષ છે, નરકાદિ જેનાં ફળ છે એવો ) મહા વ્યસન રૂપ જે વૃક્ષ તેનું મૂળ વસ્યાજ છે એમ જાણવું. એવી રીતે ઘણા સુવાકીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy