SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ વડે એવું અત્યંત યુદ્ધ થતું હતું. તે સમયે તત્કાળ થી ઉત્પન્ન થમેલી જ ધૂળ તે, મુખ'ઉપ- SS રથી જેઓનાં આસ્તરણ દૂર થઈ ગયાં છે એવી હસ્તિઓના મુખ ઉપરની આસ્તરણને ઠેકાણે ? થતી હવી. અર્થાત યુદ્ધવિષે છૂટેલા બાણેએ હસ્તિઓનાં મુખ ઉપરનાં આવરણે તટિ ગયાં છતાં રથથી ઉત્પન્ન થએલી ધજ તે હસ્તિઓનાં મુખ આચ્છાદિત થયાં. કેટલાએક હસ્તિઓ પરસ્પર દંતોના પ્રહાર કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓએ જણે મધ્યભાગે તેછે અને વમન કરનારાજ હોયના! એવા યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક હસ્તિઓ પોતાના દંતરૂપ વ ) છે જેના પરસ્પર સંધદે કરી ઉત્પન્ન થએલા અગ્નિજવાળાના સમુદાયે કરી મુખના રક્ષણ અર્થે છે. 0િ ધારણ કરેલાં કવચને પરસ્પર દહન કરતા હવા. કોઈએક હસ્તિએ પોતાની સૂંઢે કરી રથને છે પૂથ્વી ઉપર ઊંધો પાડશે છતાં રથી અને સારથી એ બંને ભૂમિ ઉપર રથની નીચે દબાઈને મને ? રણુ પામ્યા, અને થે જોડેલા અો અધર લટકવા લાગ્યા. જેઓનાં મસ્તકો ભાલાઓએ કરી ઉāભાગે ઊરલ છે એવા કેટલાક સ્વાર જાણે વંશ પરંપરાગત પ્રાપ્ત થએલી નટની ક્રિીડને મોડી સિવકારવા લાગ્યા હોયના એવા દીસવા લાગ્યા. અર્થત, સ્વારોએ પોતાના અને અત્યંત ( વેગમાં છોડડ્યા છતાં એટલામાં શવના સ્વારોએ તેઓનાં મસ્તક ભાલાવત ઊરડ્યાં છતાં તેમના ( ધડસહિત અશ્વો અહીં તહીં દોડવા લાગ્યા; તે જાણે વંશપરંપરાગતની નટકીડાનેજ ધારણ છે ગ કરતા હોયના! એવું લાગ્યું. તે સમયે જ્યાં ત્યાં, મૃત્યુ પામીને પૃથ્વી ઉપર પડેલા વીશે, તેજિક મજ છિન્ન ભિન્ન થઈ પડેલા રથે અને મત્યુ પામી પડેલા અશ્વ તથા હસ્તિઓ-એજ જેમાં તરંગે છે તે તરંગેએ કરી મહા વેગે વહેનારી રતની નદી–તે મોટા મોટા સ્વાને પણ આગળ જવા માટે રેવા નદીના પુર સરખી અટકાવ કરતી હતી. કેટલાએકવીની બાણ છોડવા માટે માત્ર એક મુષ્ટિકર્ણની પાસે પ્રવેશ કરનારી થઈ પણ પતન પામેલા અનેક વીરોએ કરી લક્ષાવધિ બાણો છૂટ્યાં એવું અનુમાન થયું. અર્થાત બાણ છોડવા માટે મુશ્રિતો એકજ, પણ તે મુષ્ટિએ લક્ષાવધિ બાણ છોડ્યાં એવું બાણોએ વિંધાઈ મરણ પામી પૃથ્વી ઉપર પડેલા વીસેના સમુદાયે કરી અનુમાન થયું. કોઈક રથી પોતાના શત્રુ રચીની ઉપર તેને મરવા સારૂ દોડવા લાગે છતાં તેને માનવિષે દસ્તર એવી રકતની નદીજ અર્ગલા એટલે અડચણ કરનારી ભૂંગળરૂપ થઈ એવી રીતે વીરપુરૂષ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છતાં ભીષ્મપિતામહ પણ, કેટલાક વીને 'જર જર કરતા થકા, કેટલાએક વીને યુદ્ધથી પલાયન કરાવતા થકા અને કેટલાએક વીને એ બાણના સમુદાયે કરી મારતા થકા યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે જેમ વક્ષોની છાંયા સં- ૯ ધ્યાકાળે સૂર્યના સમિભાગે ગમન કરવા માટે સમર્થ થતી નથી, તેમ તે ભીષ્મપિતાના Sો તેજના સમિભાગે શત્રુઓની પંકિતઓ પણ ગમન કરવા માટે સમર્થ થઈઓ નહીં. તે જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy