SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ કરતો હવો. અર્થાત્, હું આજ ભીષ્મપિતામહને મારતો હતો છતાં “હું મારો” એવું કહી અને અનેક પ્રકારના સોગન દેઈ અર્જુને મારૂં નિવારણ કરશું: હવે જો તમે નિશંકપણે ભીષ્મપિતામહુને મારવા માટે મને આજ્ઞા આપો, તો હું પ્રાત:કાળનેવિષે સર્વે ભૂમિતળ નિર્વાંગય એટલે ભીષ્મપિતામહરહિત કરૂં. એવાં કૃષ્ણનાં વચન સાંભળી ફરી યુધિષ્ઠિરરાજા ભાષણ કરતો હવો. ล યુધિષ્ઠિરહે હરે, તમે હાથમાં ધનુષ્ય ધારણ કરી યુદ્ધભૉમિનેવિષે યુદ્ધ કરવા લાગ્યા છતાં તમારી સામા યુદ્ધ કરવા માટે ઈંટ પણ આળસ ધારણ કરે. અર્થાત ટકી શકે નહીં તો પછી ભીષ્મપિતામહની વાતજ શી? પરંતુ પૂર્વે તમે સંતુષ્ટ થઈ અમોને ગાંધારીના પુત્ર જે દુર્યોધનાદિક; તેઓ સર્વેના વધથી ઉત્પન્ન થએલી કીર્ત્તિરૂપ દક્ષા સમર્પણ કરીછે. પરંતુ ખાળપણાથી ભીષ્મપિતાના ઊચ્છરંગરૂપ પલંગનેવિષે લાડ લા ડેલા એવા ભીમસેન અને અર્જુન, તેઓ એ ભીષ્મપિતામહનો સાક્ષાત્ ધ પોતે કેમ કરે? માર્કે હું ગાવેંઢ, ભીષ્મપિતામહના વધનો બીજો ઉપાય મને કહો કે, જે ઉપાયે કરી સર્વ જગતમાં એકજ થી એવા ભાગીરથી પુત્ર ભીષ્મન પિતામહ જીતાઇને તેઓ નામ માત્ર કરી અવશેષ રહે, એવું ધર્મરાજામે ભાષણ કરવું છતાં તે સમયે શ્રીકૃષ્ણ ભાષણ કરેછે, શ્રીકૃષ્ણ—-હે રાજન, મારૂં આ વચન શ્રવણ કરો. ભીષ્મપિતાના વધની યુક્તિ નાના બાળકથી તે ગોપાળપર્યંત અતિ પ્રખ્યાત છે. જે કારણ માટે યુદ્ઘનેવિષે સ્ત્રી, પૂર્વે સ્ત્રી, દીન, ભય પામેલો, ખંઢ અને આયુધરહિત-એઓનેવિષે ભીષ્મપિતામહનાં બાણ કદીપણ પડવાનાં નથી. એ માટે પ્રાત:કાળે દ્રુપદરાજાનો ખંઢપુત્ર જે શિખંડી-તેને આગળ કરી તેના પૃષ્ઠભાગે તમે સર્વે રહો; એટલે પછી યુદ્ધનેવિષે અત્યંત ખાણ સમુદૃાયને છોડનારા એવા પરંતુ શિખંડીને જોઈ તેના ઉપર બાણુ પ્રહાર નહી કરનારા ઍવા તે ભીષ્મપિતામહને પણ તે શિખંડી કર્યુંપચૈત નુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી છોડેલાં તીક્ષ્ણ માણોમ્મે નિઃશંસય વધ કરશે. એ પ્રમાણે શ્રીકૃષ્ણે કહેલો ભીષ્મપિતામહના વધનો ઉપાય જાણીને ધર્મરાજાદિક સંપૂર્ણ સભાસદો હષઁયુક્ત થઈને પછી તેઓ સર્વ પોતપોતાના સ્થાનકપ્રત્યે ગમન કરતા હવા. પછી દશમે દિવસે પ્રાત:કાળે અતિ ક્રોધયુક્ત એવા શિખંડીને આગળ કરીને પાંડવાદ્રિક સંપૂણૅ વીરો ભીષ્મપિતામહના વધની ઈચ્છુએ સંગ્રામના અગ્રભાગનેવિષે ગમન કરતા હવા. તે સમયે બંને બાજીભણીના ચક્રરક્ષણ કરનારા ભીમસેન અને અર્જુન-એએ કરી તે શિખંડી, સૂર્ય અને ચંદ્ર એ બંનેના મધ્યભાગે રહેનારા બુધ સરખો શોભતો હતો. ત્યાર પછી તે બંને સેનાનું પરસ્પર, થએલી ખાવૃષ્ટિના ખડખડાટૅ કરી જેવિષે આકાશ શબ્દયુકત છે Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy