________________
૧૦૭
@
@
રાજાઓ સાથે મળીને કપિલ્ય પુરમાં જવા નીકળ્યા બન્નેના શિર ઉપર સેવકો છત્ર ધારણ કરી Sઈ રહ્યા છે, ચમરે કરી વાયુ ઢોળી રહ્યા છે; છડીદાર પાર કરી રહ્યા છે, બંદીજને દાન દેવાઈ રહ્યું છે? છે છે, ઈત્યાદિક પ્રભુતા યુક્ત બન્ને રાજાઓ પુરમાં આવી પહોતા. ત્યાં પાંડુ રાજાએ ગંગાજીને છે જેમાં ત્યાં બાજુએજ દ્રુપદ રાજાની આજ્ઞાથી ગામની બહાર એક સારા બગીચામાં પાંડુ રા- કૌ 9) જાએ પોતાનો ઉતારો કર્યો. ત્યારપછી ક્રપદ રાજાના કહેવાથી કાંપિલ્ય પુરમાં પ્રવેશ કરો. ૯ છે ત્યાં સ્વયંવર મંડપની રચના એવી તે રમણીય કરી હતી કે, વિશ્વકર્માના જેવા કારીગરો વિના છે , બીજા કોનાથી બની શકે! મંડપમાંની જમીન નીળમણીના જેવી પ્રકાશમાન દીવા લાગી. ) છે તેમાં હજારો સુવર્ણમય હારે હાર સ્તંભ દીપી રહેલા હતા. કેટલાએક નોળમણું તંકે ભોની ઉપર શિ૯૫ શાસ્ત્રીઓએ દેવાંગનાઓનાં ઉત્તમ ચિત્રો પાડેલાં હતાં. તેઓને જોઈ છે જેઈને સર્વ વ્યક્તિ બની જતા હતા. મંડપમાં નાના પ્રકારના પુષ્પોની સુગંધી હેકી રહેલી # હતી. ઇત્યાદિક અદ્ભુત રચના જોઈને સર્વ લોકો કહેવા લાગ્યા કે, શું આ રત્નનિધિ સમુદજ તો ) છે કે શું! મંડપના મધ્ય ભાગને વિષે એક સુવર્ણો મોટો સ્તંભ મુકવામાં આવ્યો હતો. તે જાણે હું ( પૃથ્વીના મધ્ય ભાગમાં સુમેરૂ પર્વતજ હોયની! એ રમણીય દેખાતો હતો. તેની દાબી તથા ) (જમણી બાજુએ ચાર ચાર ચક્રો ફરી રહ્યાં હતાં. તે હિમ સ્તંભ પરના અગ્ર ભાગે રત્નની જે પાંચાળી અધે મુખે કરી સ્વયંવર નિરખવાને ઉભી રહી હતી. સ્તંભની નીચે દેવતાઓને બે. શા માટે જે જ્ઞાએ કરી રાખેલી હતી તેની પાસે એક ધનુષ્ય મુક્યું હતું.
પછી નિપુણ નિમિત્તિઓએ બતાવેલા શુભ મુહર્તન તથા શુભ લગ્નના આગળા દિવસે Sી સાંજના દુપદ રાજએ સર્વ રાજાઓને મંડપમાં પધારવા કહેવાને એક એક દૂતને મોકલાવી
દીધો. તે સમયે રત્નાકરમાં સૂર્ય પ્રવેશ કર્યો તે જાણે તેમાંથી દુપદ નંદનીને પહેરવા સારૂ તે ઉત્તમ રત્નના અલંકારો લઈ શીઘ પાછા આવવાના હેતુથી જ ગયે હોયની! પછી રાત્ર થવા માંડી..
તે જે જે ભૂપ અથવા ભૂપ કુમારોને દ્રુપદ કન્યાની સાથે સંગની ઈચ્છા હતી તેઓને શત ( યામિનીઓના જેવી ભાસવા લાગી. પાંડુ રાજાને પોતાના પુત્રોના બળ પરાક્રમ તથા ચાતુર્યને Tો ( સારી રીતે ભોસો હતો તેથી તેને સુખે નિદ્રા આવી ગઈ કરકમારોનું અદભુત રૂપ જોઈને જ
છે પદ રાજા પોતાની પ્રતિજ્ઞાને વારંવાર નિંદવા લાગ્યો; અને મનમાં કહેવા લાગ્યો કે આ પ્ર- ક SE તિજ્ઞા કરીને હું બંધાઈ ગએલો છું. હવે બીજાને હું મારી પુત્રી પરણાવી શકું નહીં. આ કરૂ કેર છે. કુમાર સર્વ રીતે યોગ્ય છે પરંતુ તેઓમાંના કોઈની સાથે હું દુપદીને કેમ પરણાવી શકું! એવી A ચિતાને વસ થયાથી દ્રપદ રાજને નિંદા આવી નહીં. તેમજ બીજા કેટલાક રાજઓને દુપ
દીની અભિલાષા છતાં પ્રતિજ્ઞા પૂરી કરવામાં સંશય હતો તે સર્વમાંના કોઇને અલ્પનિદા આવી છે
~(@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org