SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ - સેનાપતિ-હું વિદ્યાધિશે, અમારી સ્વામિ આવામાં પણ મા કરે છે તેમાં તમોએ Sઆવીને વિશ કરવું; માટે તમારી ભુજાઓ ચળવળે છે તે ચળવળાટ અને હવે દૂર કરશે એવું જ છે કહી તે મહાવીરે વિદ્યાધરની સેના ઉપર ઉર્ફમુખી તીક્ષ્ણ બાણની વૃદ્ધિ કરીને તે બાણ એ છે શત્રુઓનું આતિથ્ય પ્રખ્યાત કરવા લાગ્યા; પણ તમારા ભાઈની સેનાના સુભટોનાં બાણે મોડી વિદ્યાધરોના સૈન્ય સુધી પહોંચી શક્યાં નહીં ને જેમ તુટેલું ફળ જમીન ઉપર પડે છે તેમ તેઓના ( મનોરથ સહિત વ્યર્થ થઈ તે બાણ ૫થ્વી ઉપર પડ્યાં, અને વિદ્યાધરએ કરેલી બાણ વ િ કરી જેમ આકાશથી મઘ વૃષ્ટિએ કરી કર્દમ (કાદવો નાશ થાય છે તેમ તમારા ભાઈની સેનાનો છે જો નાશ થયો; સેનાનું નામ સુદ્ધાં પણ રહ્યું નહીં. તે સમયે સોમદત્ત,કલિંગ,ભગદત્ત,દથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, વૃહદબલ, સુશર્મા અને કૃતવર્મા વિગેરે બીજા અનેક રાજાઓએ તે વિદ્યા- ર જ ધરની સાથે યુદ્ધ કરવા પ્રવૃત થઈ દુંદુભિ વગડાવ્યાં. પછી પરસ્પર તે રાજાઓનું તથા વિદ્યાદિ ધરોનું યુદ્ધ ચાલ્યું. રાજાઓએ વિદ્યાધરોની સેના ઉપર શકિત, બાણ, શલ્ય અને ત્રિશુળાદિક આયુધોની તેમાં કેટલાંક અંગે કરી છોડેલાં અને કેટલાંક હાથે કરી છલાંની વષ્ટિ કરી. તે વષ્ટિએ છે ( કરી વિદ્યાધરોનાં વિમાન વિદ્ધ થએલાં છતાં તેઓના ભણી જ્યલક્ષ્મીએ દૃષ્ટિ કરી તેણે કરી છે , રોમાંચ થયાં હોયના! એવાં શોભવા લાગ્યાં. રાજાઓનું તથા વિદ્યાધરોનું પરસ્પર યુદ્ધ થયું પણ છે. તે ન્યાય ગ્ય થયું કહેવાય નહીં; કારણ રાજઓ ભૂમિ ઉપર રહી લડનારા અને વિશ્વાસે છે છે આકાશ માર્ગ રહી યુદ્ધ કરનારા હતા. તે સમયે વિદ્યાધરોના સેનાપતિએ પોતાના સુભ આ પ્રમાણે કહ્યું કે હે સુભટો, આ આપણે શત્રુ દુર્યોધન પોતાની ચતુરંગ સેનાએ કરી આપણા 2 વિમાનને વિદ્ધ કરી હમણાં પૂથ્વીને વિષે ઇંદ સરખો પરાક્રમી થાય છે, માટે આપણે કોઈ . પણ ઊપાય કરવો જોઈએ. એવું કહી અમારી સેનામાંના રાજાઓને મોહનાસ્ત્રને પ્રયોગ કરી આ સંમોહ ઉત્પન્ન કરતો હતો. તે પ્રયોગ કરી તે સમયે તે રાજાઓ પોતાના હાથમાંથી શસ્ત્રાસ : પડી જાય છે તે પણ ન જાણતા હતા. એ પ્રમાણે રાજાઓને પરાજ્ય થયો સાંભળી ગ કરી જેના C ઉન્મત્ત બાહુ દંડછે એવો કર્ણ મહા ગર્વ આણી સેનાને મોખરે થઈ યુદ્ધ કરવા સારૂં પ્રવૃત થયો. યુદ્ધને વિષે રાધેય (કર્ણ) પ્રાપ્ત થયું તે જોઈ વિદ્યાધરેશ્વર મનમાં આનંદ પામી કર્ણ પ્રત્યે બોલ્યો ? કે હે રાધેય, તું મહા ઈએ યુદ્ધ કરવા ઉઘુક્ત થયો છે તે હવે તારું સર્વ યુદ્ધ કૌતુક બતાવ. ૉચંડ ગાડીવધન્વા (અર્જુન)ની તું નિરંતર સ્પર્ધા કરે છે તે આજે તારું પરાક્રમ હું જેનાર છું, એવી વિદ્યાધરેશ્વરની વાણું સાંભળી વિધિવત ધનુર્વિદ્યા જાણનાર કર્ણ “મારું તું પરાક્રમ જે ૯ છે એવું કહી તીવ્ર બાણ છોડવા માંડ્યાં. તેની બાણ મૂકવાની, બાણ યોજવાની અને તે વિના તેની ) છે ઘણા પ્રકારની હસ્ત લાલવતા જોઈ તે વિદ્યાધરાધીશ અહીં તહીં હર્ષયુક્ત દૃષ્ટિ કરવા લાગ્યો. પછી થી ૨૦૨89 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy