________________
४८७
છે ઘષ્ટિ,શિશુપાળના સમીપભાગે રહેનારા જે દશહજ઼ર રાજાઓ હતા; તેઓનેસિંહ મહસ્તિઓને જ S: ધન કરે છે તેમ રોધન કરતે હો. તે સમયે “તે દશહજાર રાજાઓથી પોતાનો વધ થશે કે આ છે શું?” એવો વ્યગ્રચિત્ત થએલો જે અનાધૃષ્ટિ તેને અવલોકન કરી શિશુપાળ, મહાત્વરાએ કરી હિર - જ્યાં શ્રીકૃષ્ણ હતા ત્યાં ગમન કરતો હો; અને તે શ્રીકૃષ્ણપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો. 5
શિશુપાળ–હે કણ, તું યુદ્ધવિષે નિષ્ઠા ધારણ કરનાર છે; એ માટે તારા રક્ષણ માટે હતીજે સમર્થ આયુધ હોય, તે આયુધ તું ધારણ કર. એવું શિશુપાળનું ભાષણ શ્રવણ કરી શ્રીકૃષ્ણ )
હાસ્ય કરતા થકા તેની પ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યા. છે. શ્રીકૃષ્ણ –હે શિશુપાળ, તાાં આવાં દુસહ વાણીરૂપ વિષબિંદુઓને પણ હું અત્યંત જ
સહન કરનારો છું. કારણ, મેં મારી ફઈને (શિશુપાળની માતાને) એવું કહેવું છે કે “હે દેવિ, તારા પુત્ર વિષે તેના શત અપરાધે કરીને પણ હું ક્રોધ ધારણ કરનાર નથી.”
એવી રીતે શ્રીકૃષ્ણ ભાષણ કરતા થકા પણ તે સમયે નિર્લજજ એવો શિશુપાળ, શ્રેષ્ઠ એવા પોતાના બાણેએ કરીને તેને ઉત્તર દેતો હો. તે સમયે શ્રીકૃષ્ણ, કમળના મૃણાલના છે. તંતુઓની જેમ તે શિશુપાળની બાણાવલિને છેદન કરી સંપૂર્ણ તેજનું જીવનૌષધજ જાણે હોયના . છે એવા તેના ધનુષની પ્રત્યંચાને પણ છેદન કરતા હવા. ત્યારપછી તે શિશુપાળ, બીજા ધનુષ્યને ( ગ્રહણ કરી જેવો યુદ કરવા સિદ્ધ થાય છે, તેવાજ શ્રીકૃષ્ણ-તે શિશુપાળની રાજ્યશ્રીનું કેવળ ઘરજ છે જ હોયને! એવા તેના વજને છેદન કરતા હવા; અને સારથિ, અશ્વ અને રથ-એઓને પણ મંથન )
કરતા હતા. એમ બળાઠ્ય પુરૂષની સ્પર્ધા કરનાર પુરૂષને પગપગવિષે પરાજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર [ પછી તે શિશુપાળ હાથમાં હાલ તરવાર લઈ ફરી યુદ્ધ કરવા માટે ઊો. તે સમયે કંસનો વિ- ર
વંશ કરનાર શ્રીકૃષ્ણ પણ પોતાના હાથમાં નંદન નામે ખનું ગ્રહણ કરી તે શિશુપાળની સાથે
યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે તે બંને પરસ્પર જે દઢ પ્રહાર–તેણે કરી જે વિષે ખ ભગ્ન SS) થયા છે એવો સંગ્રામ, અવલોકન કરનાર દેવોના સમુદાયને કૌતુક ઉત્પન્ન કરનારો થતો હવે. ૯૩
તે સમયે જેનું નિશંક ચિત્ત છે, એવો દમઘોષનો પુત્ર શિશુપાળ, શ્રીકૃષ્ણને તીવ્રપ્રહાર કરતો છે હશે અને તે શિશુપાળને શ્રીકૃષ્ણ તો “આ શિશુપાળ આપણા બાંધવસંબંધે કરી યુક્ત છે
એવું મનમાં આણીને તેને પ્રહાર કરતા હવા. ત્યાર પછી તે શિશુપાળ, અરિષ્ટાસુરનો 3 નાશ કરનારા શ્રીકૃષ્ણને મુકુટ ચૂર્ણ કરતો હતો અને ફરી તે શ્રીકૃષ્ણના મસ્તકને છેદન કર- ર
વાની ઈચ્છા કરતો હશે. તે સમયે “આ શિશુપાળ હવે વધ કરવા માટે યોગ્ય છે એવો નિશ્ચય જેમણે સ્વીકારે છે એવા શ્રીકૃષ્ણ, ખગે કરી જેનું મસ્તક છેદન કરે છે, એવા તે તો શિશુપાળને કંસનો શેક કરતા હવા. ત્યારપછી શિશુપાળના વધના અવલોકન કરી જેનો ક્રોધ છે
Sજીકળી .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org