________________
કિ 2800 3800 38869998
0
4 ห้อง દાન અમાન નિદાન કરે, અભિમાન ધરે મનમાં ન લગારે; પ્રેમ સદા જિનધર્મવિષે, નિતને સુકર્મ કરે સુવિચારે; બ્રાત સમાન સ્વધર્મ ચહે, વલિ માત પડે જિન આણ સંભારે; જ્ઞાતિવિષે પણ પ્રીય ઘણા ત્યમ અન્યપુમાન ચહે અતિ પ્યારે. ૬,
દૂમિલા સિંહાવલોકન. જગમાં ભધિ ભાંતિ સુશાંતિ લધા, ન રહ્યા કદિ પાપ મહા દવમાં; દરશાંતક જીવનની પર જે, દર ચહિને વશે ભવમાં; ભવ હરક જ્ઞાનતિ કરે, ન ધરે રિતિ અજ્ઞાણી મા રવિ તેજ પ પ પર છે, એ છે કે કૃત્ય સહુ લવમાં ૭
--- ગીતિ અં. જ્ઞાન વૃદ્ધિ કરવાની, નિશિદિન.મનમાંહિ ચાહ છે જેને; એહ પ્રયત્ન કરચાથી, દીપક જિન આણના કહું એને. જન્મ ધર જગમાં તે, સફલ થ કૃત્ય એહ શુભ કીધે; ધન્ય ધન્ય કેશવજી, શેઠ ખરા જન ભકિતને લીધે. પૂર્વ જે ભૂપ થયા, જિન શ્રદ્ધાવાન શ્રેણિકખ્ય ઘણાં; તેમ શાલિભદાદિક, શ્રાવકની પર એહમાં ન મા." પુત્ર તેમના નરસી, શેઠ તે પણ ઘણા ગુણે ગરવા; જ્ઞાન વૃદ્ધિને કાજે, તેમજ જિન ધર્મ વૃદ્ધિને કરવા. તન સુરૂપ મને કરૂણા, જન સમૂહમાં વખાણવા જેવા; જ્ઞાન વૃદ્ધિ ઈચ્છાથી, ખરે બધાથી શ્રેટ કા એવા. એવું જાણિ કરું હું, અર્પણ આ ગ્રંથ પ્રેમથી તેને; ગુર્જર ભાષાંતરની, અતિ ઉત્કંઠા ખરી થઈ જેને. • સૂર્ય ચંદ જ્યાં સૂધી, સમસ્ત વ અખંડ આ જગમાં; રહો કીર્તિ ત્યાં સુધી એ સુત ને તાતની ખરા મગમાં.
કિંઈ800 800 800 800 800 800 800 800 & 268806 Jહo Soછે ,
0
0000S 0S 0S 0Sg 00000 છે
00
૭૭age
(9)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org