SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જ આજ્ઞા લઈને જે દિશા ભણીથી કમળપુષ્પની સુગંધી આવતી હતી તે દિશા ભણી ચાલ્યો. નદી જે Sણ અને પર્વતોએ કરી દુસ્તર એવા માર્ગને ઓલધી જેમાં ઘણ કે ડાં કમળ પુષ્પ હોય એવું એકેય છે છે સરોવર ભીમસેને જોયું નહીં. ફરતાં ફરતાં ભીમસેનનો ઘણો કાળક્ષેપ થયો. પાછા આવતાં જ ઘણું વાર થઈ તેથી યુધિટિર રાજદિ અદીનસત્વ (મહા પૈર્યવાન) છે તોપણ આગળ તેઓને જે ૭) દુખ પડવાનું છે તે દુઃખસૂચક દુર્નિમિત્ત થતાં જણ પોતાના સંબંધીઓને સાથે લઈ ભીમસેનની ટિક (શોધને સારૂ યુધિષ્ઠિર સત્વર તે જ્યાં હતો ત્યાં જવા નિકળ્યો. ને બંધુઓ પ્રત્યે બોલવા લાગ્યો. ) યુધિષ્ઠિર-ભીમસેન અમારી પાસે હોયતો જેમ ના કરી મહાનદીઓ ઘુસ્તર નથી તેમ છે. અમને કોઈ વિપત્તિ હુસ્તર નથી. વળી ભીમસેન અમારી પાસે હોય તે જેમ હાથીના ચૂથમાં છે SS કલભ હોય તેને કોઈ તિરસ્કાર કરી શકે નહી, તેમ એને પણ તિરસ્કાર કોઈ કરી શકે નહીં. અને માટે આપણે સર્વ.ચાલો તેની શોધ કરીએ. - રાજાની આજ્ઞા થવાથી સર્વ ચાલ્યાં. ભીમસેને જતાં જતાં માગમાં મોટાં મોટાં વૃક્ષો ફાંસી નાખેલાં હતાં, તે એધાણથી તેઓને માર્ગ પૂછવો પડશે નહીં. પર્વતના વિષમ માર્ગમાં આગળ ચાલતાં એક મહાનદી આવી તેને જોઈ યુધિષ્ઠિર રાજા ખિન્ન મન કરી બોલ્યા. યુધિષ્ટિર–અગાધ જળવાળી આ નદી આવી છે; પણ જો ભીમસેન હોત આપણને * ગોપટ સમ પાર ઉતારત. આ નદીથી પાર ઉતારી અને હવે ભીમસેનની સાથે કોણ મેળવશે? . એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળી અર્જુન બોલ્યો કે હું માહારાજ, મને આપ આજ્ઞા કરો. કે મારે સ્વાધીન ઘણી વિદ્યા છે, તેમાંની એક પણ વિદ્યાનું સ્મરણ કરી તેના બળે હું તમને પાર ઉતારૂં. તે યુધિષ્ઠિરહે વત્સ, જે વિદ્યા અભુત કાર્યો કરી શકે છે તે વિદ્યાને આવા સ્વ૯૫ કાર્યર્થ બોલાવવી શા માટે જોઈએ? પરંતુ પૂર્વે માર્ગને વિષે હેડંબા સહાય કરતી તેમ આ વખતે પણ જ તે આપણને સહાય કરશે. માટે હમણાં તેનું સ્મરણ કરવા મારું મન ઈચ્છા કરે છે. એમ કહી યુધિષ્ઠિરે હેડંબાનું સ્મરણ કર્યું. તે સમયે તે તરતજ પોતાના બાળક સહિત ધર્મરાજા આગળ આવીને ઉભી હૈ બાને બાળક સહિત પોતાની પાસે આવેલી જોઈ અમતતી લહરીની સખીજ હોયના! એવી દૃષ્ટિએ સિંચન કરતે રાજા યુધિરિ બહુ હર્ષ પામ્યો ને તે પ્રત્યે બોલ્યો. યુધિષ્ઠિર–હે વત્સ, ગુરૂની આજ્ઞા માનવામાં તત્પરા, તું કુશળ છે? આ તારી પાસે જે બાળક છે તે બીજે ન્હાને ભીમસેન જ હોયના! એવો કોણ છે? - હે બા-હે દેવ, જયારે તમે એકચક્કા નગરી આગળના વનથી મને મારા પિતાને ઘેર છે જવાની આજ્ઞા આપી તે સમયે હું ગર્ભવતી હતી. પિતાને ઘેર ગયા પછી પૂરે માટે આ યુવાનો હe Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy