SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ હવે જો દુષ્ટોએ પરિતાપ પમાડેલા સાધુપુરૂષો ક્રોધાદિક વિકારને પામે; તો અગ્નિએ તપાવીને રસમય કરેલું સુવર્ણ પણ પીતળપણું પામે. અર્થાત્ એ બંને વાત કદી બનતી નથી. એ માટે . હે કૃષ્ણ, ચ્ચે દુર્યોધનનવિષે તમે ક્રોધ કરશો નહીં. અહો!! કોઇ સમયે પણ ચંદ્રથી અગ્નિની વૃષ્ટિ થાયછે શું? પાંડવોની વાત તો એક કોરે રહી; પરંતુ યુદ્ઘને વિષે એકાકી તમેજ બ્યાસ કરી નાખેલા એ દુર્યોધનાદિક કાં રહેવાના છે? અર્થાત્ સર્વે નાશ પામે. સિંહની આગળ દુર્ધર એવો મદાંધ ગજપણ શી ગણતીમાં! અંધ:કારની લેહેરી સૂર્યનો નાશ કરવા સારૂં કેટલીકવાર ટકી રહેશે? હે કૃષ્ણ, તમે પૂર્વજ યશ્રી હસ્તગત કરી છે, તે તમનેજ ઉપભોગ દેનારી છે. તે જયશ્રી, નિ:શંક એવા પાંડવોએ કેમ વરી જો! અર્થાત, તે પાંડવો પોતેજ યુદ્ઘમાં બીજી જ્યશ્રી સંપાદન કરવામાટે સમર્થ છે. કારણ, જેઓની સાથે રહી બળાત્ચ એવો ધર્મ અને ન્યાય યુદ્ધ કરનારછે એવા પાંડવો પણ, તમારા વિના યુદ્ઘનેવિષે પોતાના શત્રુઓને જીતે તેવાછે. ત્યારે તમે સ્વજન ખાંધવોના ધાતે કરી જેનેવિષે પાતકનો સંભવ છે એવી અપકીર્તિ સ્વિકારશો નહીં.. કારણ, મહોટા પુરૂષને યરા પ્રિય છે. એ માટે પાંડવોએ યુદ્ઘમાં તમને ખોલાવ્યા છતાં પણ તમે જશો નહી. જે પાંડવોનું અને કોરવોનું પરસ્પર વૈછે તે તેમનેજ યુદ્દ કરવા દો. હે વાસુદેવ, આ કાર્યનેવિષે તરું, “અમે वृद्ध ઈંએ માટે અમારૂં સન્માન કરવું. કારણ પુણ્યાત્મા પુરૂષનેવિષે વૃદ્ધોપ્રત્યે નમ્રતા એજ ફળ દાયકછે. એવી ભીષ્મપિતામહાદિકની વિનયેકરી આર્દ્ર વાણીએ મૃદુ કરેલા અને કોપની શાન્તિએ જેમની શોભા સુંદર છે એવા ગરૂડદજ કૃષ્ણ ખોલતા હવા. શ્રીકૃષ્ણ—તમો અત્યંત વૃ છો તે માટે તમારી વાણી માર્ચે અવશ્ય માનવીજ જોઇએ. પરંતુ પાંડવોએ પણ મારા આયેજ યુદ્ધના નિશ્ચયનો વિસ્તાર કરચોછે. એ માટે તે યુહુનો ઉત્સંગનો આશ્રય કરનારા પાંડવો યુદ્દ કરવા સારૂં નિકળ્યા એટલે મારે પણ ત્યાં જવુંજ જોઇએ. કારણ, મહાપુરૂષોએ કબુલ કરેલું અન્યથા થતું નથી; અને તમે તો આવું કહોછો. એ માટે સંગ્રામપ્રત્યે હું પ્રાપ્ત થયો છતાં સ્વત: ધનુષ્ય ધારણ કરનાર નહીં. માત્ર અર્જુનનું સાસ્થ્ય કરી હું સ્હાય કરનારો થઈશ. એટલા વડેજ તમારા વચનનો અતિક્રમ ન થાઓ. પ્રમાણ કરવા માટે જેઓનો મહિમા અશકચ છે એવા તમારા સરખા મને માન્યજ છે. એવું ખોલી તે કૃષ્ણે હાથ જોડી તે ભીષ્માદિકોને ત્યાંથી પાછળ ફેરવ્યા, અને કર્ણને હાથે ઝાલી પોતાના રથમાં બેસાડડ્યો. પછી કૃષ્ણ, વિદુરના ધરિવષે પાંડુરાજાને જેવાસારૂં ગમન કરતાં છતાં માર્ગનેવિષે પોતાની પાસેજ બેસનારા કર્ણે પ્રત્યે આદર કરી ભાષણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ—હે કહ્યું, કદીપણ નાશ ન પામનારૂં એવું તેં વીરવ્રત ધારણ કરવું છે. રાત્રીને વિષે દ્વીપકના પ્રકાશે કરી જેવી રીતે ચક્ષુઇંદ્રિનેત્રૂપ ગ્રહણ થાય છે; તેવી રીતે તારી પ્રેરણાએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy