SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ થી ભયથી મેં ત્યાં રહેવું સારું વિચારવું નહી, ને છોકરો આવે કજીઆર હોવાને લીધે એને છે SS સાથે લઇને જયાં આપની સાથે મારું પાણિગ્રહણ થયું હતું ત્યાં આવીને રહી છું. ને શ્રીજિનેશ્વરની વાર છે પૂજા કરડ્યા કરું છું. ત્યાં એ પુત્ર ચારણભ્રમણ મુનિઓની પાશે ધર્મનો ઉપદેશ સાંભળતાં શાં- ર ભળતાં દયાધર્મની ઉપર વિશેષ પ્રીતિ કરવા લાગ્યો અને પ્રાણીઓની થતી હિંસા શાંભળી - કોખમાંથી આંસુ લાવી કોઈએ નિરપરાધી પ્રાણીઓને વધ કર નહી એવી પોતાની આણ મનાવી. આ અાવીશ ગાઊનું વન બનાવીને તેમાં નિરપરાધી પ્રાણુઓનું પાલન કરવા લાગ્યો છે છે. એના ભયને લીધે કોઈ પારધી આ જંગલમાં આવી શકતો નથી. આ વનમાં ઘણા ફર ) વાઘ વગેરે હિંસક પ્રાણીઓ રહે છે, તેઓ ગઉ પ્રમુખ ગરીબ પ્રાણુઓને કોઈ વખતે પણ મારતા નથી. એવો અહિંસા ધર્મ અંહી એણે પ્રવર્તાવ્યો છે. એ પુત્રના પ્રતાપથી યમદૂત પણ એવા બિહે છે કે, કોઈ પણ અલ્પાયુષી થતું નથી, માટે પ્રાણપતિ રાજા, એ છોકરાના અહિંસા - તનું તમને પણ સર્વ પ્રકારે રક્ષણ કરવું જોયે છે. રાજા–પિતાની સ્ત્રીના મુખે પુત્રનું વૃત્તાંત શાંભળીને અતિ પ્રેમના આવેશમાં આવી ' બોલ્યો કે, હે પ્રિય પત્ની, આજથી મેં તારું વચનથી સિકારને ત્યાગ કરો એમ સમઝ. માટે ) છેહવે આ શ્રેટ પુત્રને લઇને મારે ઘેર ચાલ. તારા આવ્યાથી ફરી મારું ભાગ્ય ઉદય થયું એમ હું ) n માનીશ અને તેથી મારા ઘરની અતુલ ભા થશે. ગંગા—હે સ્વામીનાથ, હવે તો મારું મન ઘણું ધર્મશત થયું છે, પ્રથમની પેઠે ભોગની તષ્ણ મને નથી. મારી ઈચ્છા જિનોપાસના કરવાની છે. માટે હું રાજ, આ છોકરાને લઈને તમે નગ્નમાં જાઓ અને પૃથ્વીનું રાજ્ય કરશે. એમ કહી પુત્રની તરફ જોઈ તેને કહેવા લાગી કે) હે પુત્ર, હવે તું તારા પિતાની સાથે જઈને મનઈચ્છિત સુખ ભોગવ. આવો શતનું સરખો પિતા તારવિના બીજને મળવો દુર્લભ છે. તેમજ તારા જેવો પુત્ર પણ સંતનુવિના બીજાને મળવો દુર્લભ છે. જેમ ચંદમાં તેના બુધ નામના પુત્ર સહિત લે છે તેમ તમે પણ પિતા પુત્ર (SP શેભાને પામો એવું મારું આશીર્વચન છે. ગાંગેય—હે માતુશ્રી, જ્યારથી હું શુદ્ધિમાં આવ્યો છું ત્યારથી તમારાવિના બીજા છે. કોઈને જાણતા નથીમારું માતા પિતા તમેજ છો. તમારી સેવાવિના મારે એક દિવસ પણ Sણ ખાલી કેમ જાય! માટે હું પ્રાર્થના પૂર્વક આપને વિનય કરું છું કે તમારાં ચરણ કમલથી મને દર ચાર જ કરવો ન જોયે, અને એ વિયોગ મારાથી સહન થવાનું નથી. હું મમ માતુશ્રી કહીને કોને ન બોલાવીશ? આપના દર્શન કર્યા વિના મારા હૃદયમાં શાંતિ કેમ ઉત્પન્ન થશે? આપ પરમ તો ) કૃપાળુ છતાં મજ નિરપરાધી વત્સ ઉપર આટલી બધી નિર્દયતા કેમ કરો છો? એમ કહી પગે (e Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy