SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ છે અોના જેવા તાર ઘોડાઓ છે; લક્ષ્મી તે સાક્ષાતષ ધારણ કરીને જણ તારા ઘર માંજ રહી વેચતી! રત્નોના પર્વતો પણ તારા ઘરમાં છે; તારા મહેલ ઉપર ચડી ગઈએ તો જાણે વૈમાનપર ચડ્યા હોઈએ નીડ એશિવાએ તારે ખાવા પીવા ઓઢવા, પહેરવાની વસ્તુઓનો કોઈપણ ખામી નથી. બીજા પણ બધા વૈભવવિષે વિચાર કરતાં તારા દુઃખનું કારણ મને કાંઈ માલમ પ) તું નથી. માટે તારી વ્યથાની હકીકત મને કહે. (એવું પોતાના પિતાનું બોલવું સાંભળીને ધુરસ પડેલા કમળની પેઠે જેનું મુખ થઈ ગયું છે, અને જેનું શરીર કાપે છે એવો દુર્યોધન બેલવા લાગ્યો દૂધન– તાત, જે સાચી વાત છે તે હું આપને કહું છું સાંભળે. તમે કહી તે બધી ) ( આપના ચરણના રજની શ્રી છે. તે કોઈ પ્રકારે ન્યૂને કહેવાય નહીં, પણ મેં જ્યારથી જ પાંડવોની લક્ષ્મી જોઈ ત્યારથી મને એ તૃતુલ્ય ભાસી છે. જેમકે, જ્યાં સુધી સમુદ દીઠે નથી સુધી નદી મોટી દીકમાં આવે છે, જ્યાંસુધી સૂર્યોદય થયો નથી ત્યાંસુધી દીપક મોટો દેખાય છે છે; તેમ જ્યાં સુધી પાંડવોની સંપત્તિ મેં જોઈ નહોતી ત્યાં સુધી આપણી લક્ષ્મી અધિક લાગતી ) હતી પણ જ્યારથી તે જોઈ છે ત્યારથી એ કાંઈ ગણતીમાં લાગતી નથી. તેથી મને ઘણો સંતાપ ) ન થાય છે. કેમકે, જે શૂરવીર પિતાની ભુજાઓના બળની ઉપર આધાર રાખે છે તેનાથી બીજાનું છે. બળ સહન થતું નથી માટે જે પણ આપણી લક્ષ્મી બીજ સર્વ વર્ણના કરતાં અધિક છે એમાં છે ને સંશય નથી તો પણ પાંડુપુત્રોની શ્રીની આગળ ધુમાડાથી મલીન થએલા વસ્ત્રની પેડ તે ભલીન છે. આ તો તે જોઈને દિન દિન પ્રત્યે જેમ કૃષ્ણપક્ષમાં ચંદની કળા ક્ષય થઈ જાય છે તેમ હું પણુ ક્ષીણ છે. થત જાઊં છું. અને જેમ જ પક્ષમાં દિવસોદિવસ અંધકારની વૃદ્ધિ થતી જાય છે તેમ માર પ્રતિપક્ષિઓ પુર્ણ થતા જાય છે. વળી જેમ હેમંતખ્ત પ્રગટ થવાથી સૂર્ય મલિન થઈ જાય છે, તેમ મારે સર્વ પ્રતાપ પાંડવો અને પાંડવોના મહિમા આગળ મલિન થતો જાય છે. જેમ ઉષ્ણકાળમાં સર્વ જળાશય નીર રહિત દેખાય છે તેમ આ સમયમાં પાંડવોના રાજ્ય શિવાય આપણા રાજ્યસહિત બધા રાજે તેજરહિત દેખાવામાં આવે છે. સંધ્યાકાળને વિષે જેમ ગાંધર્વ નગર ( વિચિત્ર રંગરચિત દેખાય છે, તેમ એના ભુવને અનેક પ્રકારના રત્નોની પ્રભાથી પ્રકાશમાન છે થઈ રહ્યાં છે. તે જોઈને ઈંદનું પણ એવું મન થઈ જાય કે, આવા મહેલની મને પ્રાપ્તિ થાય તો છે. સારૂં એવા પાંડવોના ઐશ્વર્ય સર્વ દેવતાઓના પ્રતાપને પણ એક કોરે બેસાડી મૂકયું છે; તે તે બીજા માણસોની તે શું કથા છે? બીજા રાજાઓ દેવતાઓથી બહાતા નથી, પણ યુધિષ્ટિરની એ આજ્ઞાથી બીહે છે. સર્વ એને જ પરબ્રહ્મરૂપ કરી માને છે. પાંડવોનેવિષે લોકોના મનમાં એવું તે જ પાક-સાઈ ગયું છે કે, તેમને એમનાથી ઉત્તમ બીજો કોઈપણ દીઠમાં આવતું નથી. એ હેતુથી ત: એ સર્વ રાજઓ મણિજડિત મુગટ સહિત મસ્તકવડે યુધિષ્ઠિર રાજાના ચરણોમાં નમસ્કાર કરીને હે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy