SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 5 જણાય છે કે, એમની ગુરૂ પરંપરાની શ્રેણી ઉપર મહાવિદ્વાનો અને શુદ્ધ માર્ગોનુસારીઓએંજ આરોહણ કરેલું છે માટે એ ગ્રંથકર્તા અને ગ્રંથ, સર્વ સમ્યકકી સુદ્ધ શ્રદ્ધાવાન પુરૂષને માન્ય છે એમાં સંશય નથી. આ ગ્રંથ મૂલ સંસ્કૃત ભાષાના પદ્યમાં છે, તે હમણાં સમયાનુસારે સર્વને ઉપયોગી થાય નહીં ) એમ જાણીને, સમયસૂચક ગુણજ્ઞ શેઠ કેશવજી નાયક તથા તેમના સુપુત્ર ચિરંજીવી શેઠ નરસીભાઈ કરાવજી જેમને આ ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે તેમના આશથી મેં ગુજરાતી ભાષામાં , ભાષાન્તર કરીને છપાવ્યું છે. તે સર્વ જિનધર્માવલંબી ભાઈઓને સ્વધર્મ ભાવ વૃદ્ધિકારક તથા ધર્મ, ] છે, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પદાર્થોને દેવાવાલો થાઓ. તથા સર્વ સજજનોને હું વીનંતિ કરૂં છું CS કે આ ગ્રંથનું અવલોકન કરે અને તેના શુભ ફલને પામો (અસ્તુ) ભીમસિંહ માણક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy