SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ છે પણ તેની ઉપર પ્રહાર કરવો એવું ક્ષત્રિનું વ્રત છે. જયાં સુધી આપણને પરાભવ કરવાની રે I ઈચ્છા ન કરે, ત્યાંસુધી બંધને બાંધવો જાણવા; અને અત્યંત પરાભવ કરવાની ઈચ્છા કરનારા અને જે આપણું બાંધવ, તેઓનો તો બાહુના બલનું વ્રત ધારણું કરનારા પુરૂષને શિરચ્છેદ કરવો છે તે યોગ્ય છે. અગ્નિ, જેમ હસ્તસ્પર્શને સહન કરતું નથી, કિંવા સિંહ જેમ હરણાદિક જાપદોના શબ્દને સહન કરતો નથી, તેમ ક્ષત્રી પણુ, શત્રુઓએ કરેલા બાણપ્રહારને કદી પણ સહન કરતો નથી. તેમ શગુનો પક્ષપાત સ્વિકાર કરનારો જે બાંધવ હોય, તો પણ તેનો વધ કરવો. છે. અંધકારની સાથે તેને પક્ષ ધારણ કરનારા એવા જે ગ્રહો તેઓને ગ્રહોમાં અગ્રગણ્ય એ છે સૂર્ય, નાશ કરતો નથી શું? અર્થાત એઓનો નાશ કરે છે. તેમ છે અર્જુન, સર્વ જગતમાં ર એકજ ધનુધરી એવો તું બાંધવા છતાં તાર વલિબંધુ યુધિષ્ઠિરની લક્ષ્મીને શત્રુઓ આકર્ષણ કરે છે; તે તને મેટી લજજ છે. માટે હે અર્જુન, કૃપાને શિથિળ કરી હાથમાં ધનુષ્યને લઈ ફરી પૃથ્વીનું અધિપતિપણું, તારા જેટબાંધવ યુધિષ્ઠિરને દેવાને તું યોગ્ય છે. અથવા આ કૌરવોન-એ કૌરવોએ કરેલાં દુષ્ટકર્મીએ કરી જ આ મૃત્યુકાળ સમિપ આવ્યો છે. અહીંયાં તુંતો એઓના મૃત્યુકાળને માટે કેવળ કારણુજ થઈશનિર્દોષી પુરૂષનો વધ કર્યો છતાં તે અવશ્ય પાત9 કને માટે થાય છે; પણ હાથમાં શસ્ત્ર લઈને હિંસા કરનારા પુરૂષને તે ધનુધરી એવા જે વીરપુરૂષ છે is તે મારવાની જ ઈચ્છા કરે છે. એ માટે હસ્તવિષે બાણ ગ્રહણ કરી, અને ધનુષ્યની પ્રત્યંચા સ્ત્ર ચઢાવ. હે અર્જુન, તારા દેખતાં તે તારા બાંધવોને શત્રુઓ પ્રહાર કરે છે; તે તું જે - એ પ્રમાણેની જેની કીર્તિ પ્રસિદ્ધ છે એવા શ્રીકૃષ્ણની વાણી સાંભળીને પછી ધીમેધીમે અ ન, હાથમાં ધનુષ્યને ગ્રહણ કરતો છતો યુદ્ધને માટે તત્પર થયો. ત્યાર પછી પાંડવ અને કૌરવ-એ બંનેની સેનાને વિષે ધનુધરી વીરો, જેઓને શબ્દ મહા ભયંકર છે એવાં ધનુષ્યોને પ્રત્યંચા ચઢાવવા લાગ્યા. જેના તરંગે મોટાછે એવો યશ રાશી જે ક્ષીરસમુદ-તેના શછો બંને વિડંબન કરનારા જ જાણે હોય! એવા પોત પોતાના શંખ તે વીરો વગાડવા લાગ્યા. તે- ૯ (ઓના નાદે કરી તે સમયે રણવાના શબ્દ, આચમન કા સરખા, કેવા અસ્ત પામ્યા છે સરખા, કિંવા વિશ્રાંતિને પામ્યા સરખા થતા હવા. અર્થાત શંખના નાદ આગળ રણવાદ્યોના છે. નાદ નહીં સરખા થયા. ત્યાર પછી પોતાના રથમાંથી નીચે ઉતરીને પગે ચાલતો જઈ જેની ST ભક્તિ કલ્યાણકારક છે એ ધર્મરાજ, ભીષ્મપિતામહને, કૃપાચાર્યને અને દ્રોણાચાર્યને વંદન ) કરતે હો. ત્યાર પછી તે ભીષ્મપિતામહાદિક તે ધર્મરાજને વિજય દેનારે એવો ઉત્તમ છે આશીર્વાદ દઈને અતિ નમ્રતાયુકત એવા તે ધર્મરાજપ્રત્યે, જેઓનાં મુખ લજજાએ જીત્યાં છે @િ અર્થાત અતિશય લજિજત એવા તેઓ ભાષણ કરવા લાગ્યા કે “હે વત્સ, તારેવિષે અમારું વા- ૯ છે તે છિચ્છિક્કરી- કર્ણરી&િ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy