________________
છે. ત્સલ્ય કદીપણ નાશ પામ્યું નથી, તેમજ હજી પણ તારી ભકિત પણ અમારી ઊપર અતિશય S: વૃદ્ધિ પામનારી છે; પરંતુ હે વીર, અમે શું કરીએ? ઘણી સેવા કરનાર એવા તે કૌરવોએ અને જે
મેને અત્યંત સેવાએ કરી એવા પોતાને સ્વાધિન કર્યો છે કે તે કૌરવોને ત્યાગ કરવા માટે અમે ઊત્સાહ પામતા નથી. એ દુર્યોધનના પૂર્વજો જે સ્થળને વિષે રહેતા આવ્યા છે તે સ્થળને વિષે,
હાસ્યને માટે પાત્રભૂત અર્થાત હાસ્ય કરવા યોગ્ય એવા અમેએજ, દિવ્યના લોભે કરી, પૂણ્યને છે. નાશ કરનારા દૈત્યને કેવળ સમુદાયજ હેયના! એવો અને મૃત્યુફળ દેનારે એવો આ દેહ )
છે વિક્રય કરયો છે. યુદ્ધવિષે જ્ય પ્રાપ્તિ તો તમને જ થનાર છે. કારણ, જે તમારા પક્ષમાં, શત્રુ ) થિ ઊપર ગર્જના પૂર્વક યુદ્ધ કરવા માટે જનાર મહાવીર એવા ધર્મ અને ન્યાયએ બંને જણ સંચાર કરે છે. જે
- એવી સાક્ષાત વિજ્યમૂર્તિરૂપતિ ભીમાદિકની વાણી સાંભળીને મહારથી એવો જે યુધિઝિરરાજ-તે ત્યાંથી પાછો ફરીને પોતાના રથમાં આવીને બેઠે. ત્યારપછી યુદ્ધવિષે સર્વ વીરો, શત્રુઓનેવિશે પોતાના નેત્રો સહિત સ્થાપન કરેલું જે મનને મન સહવર્તમાન તીણ એવા 5 બાણેને ધનુષ્યનેવિષે સંધાન કરતા હવા. પછી બંને સેનાનેવિષે ધનુષ્યધારી યોદ્ધાઓ, સર્વે દિશાઓને વિષે પ્રતિવનિ ઉત્પન્ન કરનારા પ્રત્યંચાઓના શબ્દોએ કરી જેઓએ આકાશ વ્યાસ છે કરવું છે એવાં ધનુષ્યોને ટહુકાર યુક્ત કરતા હતા. તે સમયે નવીન અને વિસ્કુરણ પામનારી )
અર્જુનની જે બાકીર્તિ-તેને સૂચના કરનાર જાણે દુંદુભિજ હોયના! એ જેણે અન્ય વાદ્યના ) શબ્દો પ્રાશન કા છે, જેણે સર્વના કાનની વિપત્તિને પ્રગટ કરી છે; અથત સર્વના કાનને બધિ છે
પણ પ્રાપ્ત કરનાર, પોતાના પ્રતિનિએ કરી સર્વ દિશાઓને અત્યંત ઉમૂલન કરનારી અને S: શત્રુઓના પ્રાણને પ્રવાસ કરાવનારો એવો અર્જુનના ગાન્ડીવ ધનુષ્યના આકર્ષણ કરી શબ્દ
ઉત્પન્ન થયો. ત્યારપછી આકાશને વિષે રહીને ખેચશેની સ્ત્રીઓના સમુદાયે ચકિતદૃષ્ટિપૂર્વક અવલોકન કરેલો અને વીરપુરૂષોના બાહુઓને સુખ ઉત્પન્ન કરનારો એવો સંગ્રામ પ્રવૃત થયો. તે સમયે સર્વ દિશાઓના અંતભાગને એકત્ર કરનારાંજ જણે હોયના! કિંવા આકાશને ગળે કરનારજ હોયના! એવાં અને આનપૂર્વક યુદ્ધને માટે પ્રાપ્ત થનારા શત્રુઓના રકતનું બેજન કરનારાં એવાં બાણ સંચાર કરવા લાગ્યાં. તે સમયે બાણોના પંખના શબ્દ કરી, ધતુથોની પ્રત્યંચાને સણસણાટ શબ્દ કરી અને બાહુપરાક્રમી એવા વીરોના સિંહનાદે કરી સર્વ જગત સંભ્રમે કરી લોભયુકત થયું. તે સમયે તીક્ષ્ય બાણેના મિષ કરી સર્વ યોદ્ધાઓને એકદમ ભક્ષણ કરવા માટે પ્રેતપતિની ઘણી છવ્હાઓ જ જાણેલપકારા મારતી હોયના એવાં બાણો છૂટવા લાગ્યાં. અને તે બાણ પણ પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થએલા અગ્નિના તણખા-તેણે કરી પરસ્પર ક્રોધે કરી યુદ્ધસંબંધી શસ્ત્રોનેજ છોડવા લાગ્યાં હોયના! એવાં શોભવા લાગ્યાં. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org