________________
૪૮૫
છે. પોતાના કુળને યોગ્ય એવું જે શત્રુઓની હિંસા કરવાનું કર્મ-તેને કરનારા, અને જેનું ઉત્તમ છે પણ દર્શન છે એવો નકુલ, પોતાના કુળને યોગ્ય એવી સપહિંસા કરનારે, અને જેનું દર્શન શુભકા
રક છે, એવા નળિઆ સરખો થતો હ. અર્થાત નોળિઓ જેમ પોતાના શત્રુઓ જે સર્પોતેમને મારે છે, તેમ નકુલ પણ ગુરૂપ રાજાઓને મારતો હતો. તે સમયે સહદેવ પણ યુફભેમિ
રૂપ પટનવિષે સ્વાધીન રહેનારા એટલે માગ્યો દાવ આપનારા પારા સરખાં બાણેએ કરી (* સોગઠાં સરખા શત્રસંબંધી રાજાઓને ધન કરતો થકો યુદ્ધરૂપ ક્રિડા કરતે હો. એ પ્રકારે છે
કરી જેના બાહુદંડનું પરાક્રમ તીવ્ર છે, એવા પાંડવોએ કેટલાએક શત્રુઓને શીલપણે યમનાદાસ
પણાને પમાડ્યા; અને કેટલાએક રાજાને તીક્ષ્ણ બાણોએ કરી વધીને રકતનાયોગે આર્દિ Sાં એટલે ભીજાએલી એવી પૃથ્વીરૂપ શય્યાઓને વિષે નિદિસ્થ કરચા. તે સમયે જેઓનો ઉત્સાહ છે? છે. હરણ કર્યો છે એવા, અને પ્રાણરાય પ્રત્યે પમાડેલા એવા અવશેષ રહેલા કેટલાએક રાજાઓ- જે. આ સેનાધિપતિ જે હિરણ્યનાભ-તેને શરણે જતા હતા. ત્યારપછી તે શરણે આવેલા વીરોને પોતાની કોડ
પાસે રાખીને દુનિવર જે શૌર્ય-તેના સ્થિરપણાને કેવળ મંદરાચળ એવે તે હિરણ્યનાભ
યુદ્ધરૂપ સમુદનવિષે યાદવરૂપ જળચરોનું મર્દન કરતો હો. તે સમયે જેઓનું પ્રૌઢ બળછે, એવા ( યાદવોના સેનાધિપતિઓ પણ તે હિરણ્યનાભનો યુદ્ધાભ, સિંહ યુદ્ધાભ જેમ હસ્તિઓએ પD
સહન કરો જતો નથી, તેમ સહન કરશે નહીં. તે સમયે હિરણ્યનાભથી ભય પામેલા એવા કેટલાએક રાજાઓ, નેમિ જિનેશ્વરપ્રત્યે, તેમજ કેટલાક રાજાઓ અનાધણિપ્રત્યે અનાયાસે - OF તાનું રક્ષણ થવા સારૂં યુફથી પ્રાપ્ત થતા હવા. તે સમયે શત્રુઓના ભયેકરી વ્યાસથએલા એવા યાદવોની સેનાને અવલોકન કરી ભીમસેન, શૂર એવા હિરણ્યનાભની સંમુખ જઈભાષણ કરતો હો.
ભીમસેન હે જરાસંધના સેનાધિપતે! તું આ યાદવોની સેનાને વ્યર્થક મંથન કરે છે? છે તારું જો સામર્થ્ય હોય તો તું મારી પ્રત્યે આવ; એટલે હું તારા બાહુ દંડની ખંજવાળને દૂર કરીશ.
એ પ્રમાણે ભીમસેને પોતાની સંમુખ યુદ્ધ કરવા માટે બોલાવેલો, અને પોતાના પક્ષનું ITY રક્ષણ કરવાની ઈચ્છા કરનારો એવો તે મૈનાકપર્વત સરખો હિરણ્યનાભ, વેગે કરી યુદ્ધરૂપ સ-
મુદપ્રત્યે પ્રવેશ કરતે હો. ત્યારપછી મહાબાહુ એવા તે હિરણ્યનાભ અને ભીમસેન-એ- ૧) એનું પ્રથમ પરસ્પર બાણપ્રહાર કરી યુદ્ધ થયું તે પણ જેઓનું આયુષ્ય અને જેઓની બુદ્ધિ કે –એ બંને સ્થિર છે, એવા તે બંનેનું ત્યારપછી મુકામુષ્ટિ યુદ્ધ થતું હવું. તે મુમુરિ યુદ્ધવિષે ગર જરાસંધનો સેનાપતિ જે હિરણ્યનાભ-તેને, પૂર્વ શ્રીકૃષ્ણ અને બળભદ-એઓએ મુકામુષ્ટિ યુદ્ધવિષે ચાર અને મુઝિક-એને જે અવસ્થાને પહોચાડ્યા હતા તે અવસ્થાને ભીમસેન ડો પમાડતો હવો. અર્થાત તે હિરણ્યનાભ વધ કરતો હો. પૂર્વે જે ભીમસેનની જે મુરિ, .
૧૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org