SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ શકની–હે દુર્યોધન, એ વાત તને યેગ્ય નથી. કેમકે, પોતાના સંબંધીઓને અધિક છે ઉદય થયો જોઈને આપણે પ્રસન્ન થવું જોયે છે, પણ તેઓની ઈજી કરવી જોઈતી નથી. જેમ ? પાંડવો પોતાના પિતાના રાજ્યનો હિસ્સો ખાય છે, તેમ તને પણ તારા બાપનો હિસ્સો મળેલો જ છે. છે. એમાં કાંઈ અધિક ન્યૂનતા છેજ નહી, તેમ છતાં એમની લક્ષ્મીની વૃદ્ધિ થઈ તે પૂર્વ જન્મના નો 8) પુન્યનું ફળ છે, તેને દેવ તારે શા સારૂ કરવો પડે છે. એમના જેટલું તે પૂર્વ જન્મમાં પુન્ય વિક કર્યું નથી તેથી એટલી લક્ષ્મી ક્યાંથી મળે? અને તેને મળવાથી જે ચિંતા કરવી તે પણ મૂર્ખતા છે » કહેવાય. અને તેની ઉપર ક્રોધ કરવો પણ ઉચિત નથી કેમકે, એઓએ તારે કાંઈ અપરાધ છે. કર નથી. સામું પાંડવોએ દિગ્વિજ્ય કરશે તેને તને હર્ષ કરવો જોઈએ છે. તે કહે છે કે જે મને કોઈ સહાય નથી માટે હું એકલો શું કફ એ તારું બોલવું અઘટિત છે. કેમ કે, જો વિચાર છે? કરે તે તારા જેવો સબળ આજે કોઈ પણ નથી, જેના બંધુઓની કીર્તિ આખા જગતમાં પ્રસરી ગઈ રહી છે; જેમ સમુદકોપ કરે તે આખી પૃથ્વી ડૂબાડી દિએ તેમ પાંડ પુત્ર કોપાયમાન થયા કો છતાં આખા જગતને વશ કરી લિએ એવા તારા બંધુઓ છતાં તું આવું બોલે છે તે તેને યોગ્ય છે (9 નથી. વળી તાર શક ભાઈઓ અને હિતકારી સ્વજને પણ મહા બળવાન છતાં મનમાં આવું છે આણવું તે સારું નથી. જો કે તારે ભાઈ દુશાસન, જે રણમાં અજિક્ય અને પાકશાસનમાં ) છે પણ દુસહ છે; વલી તારા ઉપકાર તળે રહેનાર, સર્વ સુભટો ને નિયમે કરી જીતવા સમર્થ, અને છે | તારા માટે પોતાના પ્રાણ દેવાને પણ તત્પર એવો મહા પ્રતાપી કર્ણ તારો અત્યંત મિત્ર છે; સર્વ K છે શૂરવીરોને યુદ્ધમાં કંપન કરાવનાર, બધાના અગ્ર ભાગને વિષે રહેનાર, અને નિરંતર તારી સહા થતા કરનાર હું તારો મામો છું; વગેરે બીજા પણ ઘણા હિતકારી છતાં આવો શોક શા સારૂ કરે છે. (એવાં શનીનાં વચન સાંભળીને દુર્યોધન બોલવા લાગ્યો.) ધન–ડીક ત્યારે પ્રથમ તે પાંડવોને જીતવું જોયે છે. કેમ કે, એએ છતાયા એટલે આખી પૃથ્વી છતાયા જેવું થશે. એ વિના મને બીજું કાંઈ સૂઝતું નથી. f, શકની–હે દુર્યોધન આવી દુર્મતિ તને કેમ થઈ છે. કેમ કે, પાડવો તે ઇંદથી પણ જીતી છે શકાય નહી; એવા મહા બળવાન છે; જેઓને પ્રતાપ સર્વત્ર પ્રસરી રહ્યો છે; જેઓના ક્રોધની ) કે આગળ સમુદ પણ કંપાયમાન થાય; જેમ સિંહને નાદ શાંભળીને હાથીઓ ટોળે ટોળા નાશી કે SB જાય, તેમ યુદ્ધને વિષે એમની ગર્જના શાંભળતાં જ મહા યોદ્ધાઓના સમૂહ વીખરાઈ જાય; ) જેમ ખેડુતો પૃથ્વીને ખોદી નાખે છે તેમ અનનાં બાણ શત્રુઓનાં વક્ષસ્થળ છેદન કરી નાખે પ્રદ છે; કાલિંદીના ભાઈ યમના જેવી કાંતિ વાળી તળવારને ધારણ કરનારા નકુળને સહદેવએ બન્ને હા આખા mતને દુય છે અને જેનાં તીવ્ર બાણો શત્રુઓનાં રૂધિર પાન કરવાને તત્પર થઈ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy