SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ર છે કરી, તે વિષે કેવળ કારણરૂપી ભવિતવ્યતાજ જગત થઈ તે સમયે પાંડવો કોઈપણ પ્રકારે બંધુ- ઓએ પણ સ્વીકારેલી પોતાની પૃથ્વીનો જે ત્યાગ કરત તો તમારા કુળને લજજા ઉત્પન્ન કરત શું અર્થાત, પાંડવોએ “આપણું પુથ્વીને આપણા કૌરવબંધુઓ ઉપભોગ કરે છે એમ સમજી જે યુદ્ધનો ઉદ્યોગ ન કરી હોતતો, “આ પાંડવોએ દુર્યોધનથી ભય પામીને પોતાની પથ્વી કોડ પાછી લેવાને યુદ્ધને ઉદ્યોગ ન કરો એવું લોકો માનીને તમારા કુળની નિંદા કરતઃ અને ત- ૭ છે. મારા કુળને અયોગ્ય એવા અન્યાય કરનારા પોતાના પુત્રો જો તમે જાણશે તો તે પુત્રોએ કરી છે અત્યંત લજિજત થશે. કારણ, જેઓએ અન્યાય કરે છે એવા પોતાના પુત્ર પણ સાધુ ની) છે. પુરૂષોને પ્રીતિ કરવા માટે યોગ્ય નથી; અર્થાત, તેઓ દ્વેષ કરવાને યોગ્ય છે; અને ન્યાય પ્રમાણે જ ચાલનારા એવા શત્રુઓ પણ પોતાના પુત્રો સરખા સાધુપુરૂષોને અત્યંત પ્રિયજ થાય છે. હવે છે ન્યાયીપુરૂષમાં જેઓને પ્રખ્યાત ન્યાય છે એવા આ પાંડવો તમારા પુત્રો છે; એ માટે આ જ આ પાંડવોનેવિષે અર્થાત પાંડવો ઉપર, વિશેષે કરીને પ્રસન્નતા કરવા માટે તમે યોગ્ય છો. અનુક્રમે કોડ જેઓનાં નમ્ર મસ્તકો થયાં છે એવા આ પાંડવો, ગાંધારીને વિષે અને તમારે વિષે પ્રતિદિવસે ( કૌરવ કરતાં પણ અધિક એવી ભક્તિને નિશ્ચય કરી કરશે. એ કારણ માટે તમે બંને જણાં છે ( પ્રસન્ન ચિત કરીને સંપૂર્ણ રોષનો ત્યાગ કરી આ પાંડવોના પૃષ્ટભાગનવિષે પોતાના હોને ) ( સ્થાપન કરો. સર્વ પ્રકારે કરી “આ રાત નાશવંત છે એવું નિશ્ચય કરી જાણનાર કીઆ વારું વિવેકી પુરૂષને પુત્રશોક પણ પીડા કરશે? અર્થાત એવા વિવેકી કોઈપણ પુરૂષને આવે પણ છે પુત્ર શોક વ્યથા ઉત્પન્ન કરનાર નહીં. એ પ્રકારની શ્રીકૃષ્ણની વાણીએ કરી જેમ ક્રોધ મંદ થયો છે એવાં તે ગાંધારી અને ૨ ધૃતરાષ્ટ્ર મહાસંકટ કરી પાંડવોના પૃષ્ઠભાગને વિષે પોતાના હસ્તને મૂકતાં હવાં. અર્થાત નમન કરી રહેલા પાંડવોના પઝભાગે તે બંને જણુએ હસ્તસ્પર્શક અને “અમારા પુત્રએ તમારે જે અપરાધ કરો તે તેઓના દૈવને અપરાધ છે, અમારા પુત્રોને અપરાધ નથી.” એવું ભાષણ [ કરી તે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, અનુક્રમે વંદન કરનારા પાંડવોને વંદન કરતા ઉઘડીને આલિંગન I 0 કરતાં હવા. ત્યાર પછી તે ગાંધારી પાંડવો પ્રત્યે એવું ભાષણ કરવા લાગી. ગાંધારી–હે વત્સ, તમે મારેવિષે પ્રેમ ધારણ કરનારા જે હો, તો સાંપ્રતકાળે સંગ્રામ- ક મિનેવિષે મને ત્વરિત લઈ જાઓ; એટલે મંદભાગ્ય એવી જે હું તે-જેઓના પ્રાણ નીકળી ) એ ગયા છે એવા મારા સંપૂર્ણ પુત્રોનું આખરસમયનું મુખાવલોકન કરીશ. એવું ગાંધારીનું ભાષણ સાંભળીને ત્યાર પછી જેની તીક્ષ્ણ કાંતિ છે એવો સૂર્ય, ઉદય પર્વ- ડો. છે. તના રોગનવિષે પ્રાપ્ત થયો છતાં અર્થાત સૂર્યોદય થયો છતાં, કોઇપણ પ્રકારે કરી તરાણનું કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy