SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ 8 (@ses છે. પ્રાણોનો ત્યાગ કરી તારે માટે ઘણાકાળ પર્યંત અખંડિત અવૈધવ્ય (સોભાગ્ય) સમર્પણ કર્ચ,અને પર લોકાલોકપર્વતપર્યંત સૂર્યના પ્રકાશ સખી દૈદીપ્યમાન એવી પોતાની કીર્તિ સ્થાપના કરી. અને વેર વળી એવું છે કે આ પ્રાણ, રક્ષણ કરે છતાં પણ કોઈક સમયે દેહનો ત્યાગ કરીને જાય છે, તે - તે પ્રાણ, કોઈપણ કાર્યને માટે જાય તો તે સાર્થક છે. વળી બંધુ પણ મરણ પામો અને પુત્ર પણ મરણ પામો, પરંતુ પતિના કુશળ કરી પતિવ્રતા સ્ત્રીઓ આનંદ પામે છે. એ માટે તારા (બંધુઓ અને પુત્ર મરણ પામ્યા, પરંતુ તારા દેવે કરી તારા પતિઓ કુશળ છે. વળી તું દુપદ છે તે રાજાની કન્યા છે અને પાંડવોની સ્ત્રી છે, એ માટે શોકનો ત્યાગ કર અને “આ દેહ નાશવંત છે છે એવું જાણી ચિત્તના સમાધાનને પામ. પાંડવોનું જે અનુમોદન છે એવાં તે શ્રીકૃષ્ણનાં વાક્યએ કરી તે દ્રોપદી શકે કરી જોકે શ્યામવર્ણ થઈ હતી, તો પણ ધીમેધીમે શોકનો ત્યાગ કરતી હવી. ત્યાર પછી તે સારી ગયા પછી ફાટવાને સમય પ્રાપ્ત થયો છતાં શ્રીકૃષ્ણ અને પાંડવો, પત્ની જે ગાંધારી, તે સહવર્તમાન જે ધારા તેમની પ્રત્યે તેમનો શોક દૂર કરાવવા માટે ગમન કરતા હતા. તે સમયે ભકિતએ કરી અતિશય નમ્રપણે તે પાંડવો, ગાંધારી અને ધૃતરાષ્ટ્રને નમ( સ્કાર કરવા લાગ્યા છતાં ક્રોધાયમાન અને જેમને અતિશય શોક પ્રાપ્ત થયો છે; એવાં તે બંને ફરી 7) પાંડવોથી પરભુખ થતાં હાં. અર્થાત પાંડવો વંદન કરવા લાગ્યા છતાં “તે પાંડવોએ આપણા છે. દુર્યોધનાદિક પુત્રોને વાત કરે છે એ રોષ મનમાં લાવી ક્રોધ ધારણ કરી તે પાંડવોથી અ- કે વધુ મુખ કરી શેક કરવા લાગ્યાં. ત્યાર પછી તેઓના ચરણતળને વિષે જેઓના કિરિટો લોટાય- ૧ લા છે એવા તે પાંડવો, વારંવાર વંદન કરવા લાગ્યા છતાં તે સમયે વકતા પુરૂષોમાં શ્રેષ્ઠ એવા છે) ગદાગ્રજ એટલે શ્રીકૃષ્ણ એવું ભાષણ કરવા લાગ્યા. શ્રીકણ—હે રાજન, આ પાંડુપુત્રો તે તમારા પુત્રો નથી શું! એઓની ભક્તિ પાંડુરા ના કરતાં તમારેવિશે કદી પણ ઓછી નથી. આ પાંડવે, પોતાના હદયનેવિષે પૂજયબુદ્ધિએ , ify કરી ગાંધારીને જેવી માને છે, તેથી તેઓ કુંતીને પણ માનતા નથી; અને આ ધર્મરાજને, ભીમ- a આ સેનાદિક પોતાના બંધુઓ કરતાં પણ દુર્યોધનાદિ કૌરવબંધુએ અતિ પ્રિય હતા. એવું છતાં , પણ વર્ણન કરવા માટે જે અત્યંત અયોગ્ય એવું આ અમંગળ પ્રાપ્ત થયું, અર્થાત દુધનાદિકને વધ થયો તે વિષે દુરાત્મા એવો વિધિજ અપરાધ કરનારો છે; એવું હું માનું છું. યુદ્ધ થવાની છે પહેલાં આ પાંડુપુત્રો, માત્ર પાંચ ગામેએ કરીને પણ સંધિ કરવાની ઈચ્છા ધારણ કરતા હતા; & પરંતુ જે કારણ માટે તે સમયે દુર્યોધને એઓને નિરાશ કરચા, તે હે દેવ, દુર્યોધનનું દુષ્ટ ચિત્ત ના પણુંજ હતું. અને જે કારણ માટે તે દુર્યોધને તે સમયે તમારા સરખાની વાણી પણ તિરસ્કાર છે. cક્કર કરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy