SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ એવી અર્જનની તથા ચિત્રાંગદની પરસ્પર વાણી સાંભળી દુર્યોધન મનમાં ચિંતન કરવા જે લાગ્યું કે આ બંનેનું બોલવું મને પાકાક્ષત ઉપર ખારૂ પાણી છાંટચા સરખું અતિ દુખદ લાગે છે, છે અરે મારા દેહને ધિકાર છે. તે પછી ચિત્રાંગદ અર્જુન પ્રત્યે કહે છે. એક ચિત્રાંગદ-હે અર્જુન, રાજા યુધિષ્ઠિરની આજ્ઞા, પ્રસાદ પુષ્પ પ્રમાણે મને શિરસાવંદ્ય છે. 45 માટે હવે આર્ય યુધિષ્ઠિરનો મુખચંદ પૂર્ણ ચંદની કાંતીતુલ્ય દૈદીપ્યમાન નિશ્ચય કરીને કહ્યું. છિ * ત્યારપછી પ્રથમ રાજા યુધિષ્ઠિરને નમસ્કાર કરવાનું કબુલ કરાવી પછી દુર્યોધનને બંધનમુક્ત કરી ચિત્રાંગદ સહિત અર્જુન યુધિષ્ઠિર પાસે આવવા નિકળ્યો. થોડીવારે વિમાનની ક્ષુદાંટિકાને છે. પણ નાદ સાંભળી સન્મુખ થએલા અને અલ્હાદકારક શબ્દ કરનારા બંધુઓ સહિત રાજા યુધિષ્ઠિર : આકાશ માર્ગે આવનારા દુર્યોધનને જોવા લાગ્યા. ત્યાં શંકડે વિમાનોએ યુક્ત થએલા અજુનને, સ્નેહે કરી પ્રાપ્ત થએલી આનંદાશ્રની લહરીએ નિમેષોન્મેષ રહિત એવા ધર્મરાજદિક બંધુઓએ અને કુંતીએ તથા દૌપદીએ જોયો. તે સમયે મહા તેજસ્વી અર્જુનને અને અતિ નિસ્તેજ એવા પોતાના દુર્યોધન સ્વામિને જોઈ ભાનુમતીનું મન સુખદુખ યુક્ત મિશ્નરસે કરી છે છે વ્યાપ્ત થયું. સર્વ ગંધર્વાદિક વિમાનથી નીચે ઉતરી ધર્મરાજાને વંદન કરતા હવા. માત્ર દુર્યોધન ! છે, તે સમયે ફરી નમસ્કાર નહિ કરવા નિણયયુક્ત ચિત્તવાળો હતો. કારણ તેના શરીરમાં પગથી તે છે " મસ્તકપર્યત દુષ્ટ સ્વભાવ વ્યાસ થઈ રહ્યો હતો તેથી કરી મહાત્મા ધર્મરાજને વિષે પણ તેને નમ્રતા છે છે થઈ નહીં. મોટા બંધનના દુખે કરી ચાલવાને અસમર્થ, તેથી તે દુર્યોધનને વિમાન ઉપરથી છે તે ઉચકીને લીધે, અને ધર્મરાજની આજ્ઞા પ્રમાણે તેને ત્યાં લાવીને અર્પણ કરશે. તે સમયે કુતી GY ઉતાવળે તેની પાસે આવી તૃણ, ધાન્ય, અક્ષત અને તાંદુલે વધાવી લઈ બહુ પ્રકારે આશિર્વાદ છે દઈ તેને સત્કાર કરતી હતી. તેમજ ધર્મરાજ, પોતાને નમસ્કાર નહીં કરનાર એવા દુર્યોધછે તને અતિ પ્રીતિએ આલિંગન દેવા લાગ્યો. કારણ પિતાના માનાદિકની ઈચ્છા ન કરતાં સાધુછ) જને પોતાના શત્રુનું પણ હિત કરે છે. ત્યારપછી ધર્મરાજા દુર્યોધન પ્રત્યે બોલ્યો. યુધિષ્ઠિર–હે વત્સ, તેજસ્વી એવા ચંદસૂર્યને પણ પ્રસંગે પાત રાહુના બંદિગ્રહમાં વાસ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમને તે વાસ્તવિક પરાભવ નથી. તેમજ આ વિદ્યાધરથી તો સ્વલ્પ પરાભવ પણ થયો નથી એવું અમો સર્વ જણેએ અવશ્ય જાણવું જોઈએ. એવું છે ન જાણુંએ તો અમારા પાંચમાંથી તો કોઈ જવાનું નથી પણ પરાભવના ખેદકરી આ દેત વનથી તું પણ હસ્તિના પુરે પાછો ન જાય તે બહું ખોટું થાય. કારણ સાંપ્રતકાળે સર્વ કરવો અનાથ હોઈને દુઃખ પ% મતા હશે, માટે તું પાછો હસ્તિનાપુરમાં જઈ તે સર્વ કોરવોને સનાથ કર છે એ પ્રમાણે ભાષણ કરી વન મધ્યે ઉત્પન્ન થએલી વસ્તુઓ દુર્યોધનને આદર સત્કાર કરી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy