SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ ( પુરૂષોએયુકત એવા તે પૂર્વે થએલા યુફ્રાંગણનેવિષે, જેમની ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે એવા તમે જો કે અમોને સહાય ન કરત તો શત્રુઓ સાથે યુદ્ધ કરનારા અને તે શત્રુઓને જીત્યા હોત શું છે? અર્થાત ન જીત્યા હોત. ત્યારે અમારા જયનું કારણ તે તમેજ છો; એ માટે આ રાજ્યલક્ષ્મી તમારી જ છે, અને આ અમારા પ્રાણ પણ તમારાજ છે. હવે તમારી સત્તાવિના જેણે કરી તમારા અને સત્કાર કરવો, એવો શો પદાર્થ છે? અથત કોઈ નથી. તથાપિ કારણવિના હું ઉપકાર કરનાર એવા તમારા મોટા મનને વિષે “આ પાંડવજન, પદયરના અંશની સંખ્યાને છે વિવે છે” એવું અમારૂં ચિત્તન કરવું. અર્થાત અમે પાંડવો નિરંતર તમારી આજ્ઞામાં છે. ) એવી ધર્મરાજાએ શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી સુવણે, રત્ન, ગજ, અને અશ્વ-ઈત્યાદિક જે Sણે પોતાનું સર્વસ્વ-તે શ્રોકને ભેટ કર્યું. તે સમયે “હે રાજન, સાંપ્રતકાળે તમે સંપૂર્ણ વસ્તુઓ અને મને સમર્પણ કરી છે એવું ભાષણ કરી તે શ્રીકૃષ્ણ, ધર્મરાજના આગ્રહનો સ્વીકાર કરી અને ૨ તે તેણે આપેલી સંપૂર્ણ વસ્તુઓ તેને પાછી દઈ “તું ઘણા કાળપર્ધત આ ભૂમિનેવિષે વિજયી થી 5 એવું ધર્મરાજાનું સંબોધન કરી, ધર્મરાજાએ જેમને પરિવાર પ્રજિત છે એવા શ્રીકૃષ્ણ, જે વિષે જ પોતાના દર્શન માટે ઉત્કંતિ લોકો છે, એવી દારકાનગરી પ્રત્યે ગમન કરતા હવા. તે સમયે ) ધર્મરાજ, તે શ્રીકૃષ્ણને કેટલેક દૂરસુધી પોચાડવા માટે અનુગમન કરી પછી શ્રીકૃષ્ણના વિયોગે ( દુખિત હોત થકો ફરી શ્રીકૃષ્ણના આગ્રહે હસ્તિનાપુરપ્રત્યે પાછો આવતો હવો. શ્રીકૃષ્ણ છે પણ પાંડવોની કથા વર્ણ કરતા થકા પોતાની નગરી પ્રત્યે ગમન કરતા હતા. પછી તે ચિત્રાંગ- 5 દાદિક સંપૂર્ણ ખેચશે પણ, સંતુષ્ટ થએલા એવા પાંડવોએ યથાયોગ્ય સત્કાર કરી પોત પોતાના કે સ્થાન પ્રત્યે ગમન કરવા માટે વિદાય કર્યો. ત્યાર પછી ધર્મરાજ, તે હસ્તિનાપુરનેવિષે ઉત્તમ પ્રકારે રાજ ચલાવી સર્વ લોકોના દુઃ 4. ખેને નિવારણ કરતો હો. કહ્યું છે કે “એક પણ પુરૂષને અપરાધ થયો છતાં તેના સર્વ જ્ઞાતિ કો સંબંધીઓને ઉચ્છેદ કર જાય છે તેમને પ્રાણીથી એક હિંસારૂપ અપરાધ થયો તો તેથી તેના હો સંપૂર્ણ સદ્ગણોનો ઉચ્છેદ થાય છે એવો નિશ્ચય કરી તે ધર્મરાજ “સર્વ લોકોએ અહિંસારૂપ તે ધર્મ આચરણ કરે એવી પોતાના રાજમાં દોડી પિટાવી સર્વ ઠેકાણે જગત એવા તે અહિ , * સારૂપ ધર્મનું સ્થાપન કરતો હ. કારણ, સર્વ પ્રાણીમાત્રનેવિષે દયા એજ કેવળ ધર્મનું જીવિ. : તછે; એવું જાણું અદીનચિત્ત એ તે ધર્મરાજ, દીન અને અનાથ એવા લોકોના ભેજનને અર છે અર્થ નાના પ્રકારના ભોજન કરવા માટે યોગ્ય પદાર્થોએ વિચિત્ર એવાં સદાવ્રતો બંધાવતાં ઠક હશે. અને સમસ્ત જિનેશ્વરોનાં ચૈત્યાદિકની યાત્રા કરતો હો. કારણ, ઉદાર પુરૂષ કો. શું છે તે સર્વ પ્રકારે કરી પુણ્યના સંપાદન માટે યત્ન કરે છે. ત્યાર પછી સદાચારે કરી પવિત્ર છે ૧૪ ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy