SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ત્રાસ ઉત્પન્ન કરવા લાગ્યો. એ એવો તે પરાક્રમી ચતુર તથા સૂર છે કે એની સાથે યુદ્ધ કરતાં મને જે S: લલાટ ઉપર પરસેવો થયો છે તે હજી મ નથી; અને આપણાં લશ્કરનો પરાભવ થાય છે એમ જાણીને પુષ્ટ છે શરીર જેનું એવો જે આ મારો પ્રિય સારથી કંસતેણે ઝડપથી રથપરથી નીચે ઊતરીને આ જેમ ઇંદવથી પર્વતોને પૂર્ણ કરે છે, તેમ પોતાના વિશાળ બાવસિંહરથનો રથ ચૂર્ણ કરી ના- કોUS) ખ્યો અને જેમ વ્યાકને પકડીને પાંજરામાં ઘાલે છે, તેમ એને બાંધીને કંસે મારી પાશે ફેક. હિ (' એવો મારો સાથી કંસ મહા પરાક્રમી છે, માટે એને રાજગ્રહના રાજા જરાસંધની કન્યા પરણાવે છે છે. સમદ્રવિજય–વસુદેવ, એ ઘણી સુંદર યુક્તિ શોધી કહાડી છે. ન્યાય પણ એમજ છે. ) છે. પરંતુ તમે પ્રથમ મને એમ કહ્યું હતું કે કંસ વણિક છે. જે એ વાત ખરી હોય તો વણિકને જ કે જરાસંધ પિતાની કન્યા કેમ આપે! તેનો તુંજ વીચાર કરી જે છે એ પ્રમાણે બન્ને પરસ્પર વાતો કરે છે એટલામાં કંસ આવીને વસુદેવની સેવામાં હાજર A થયો. ત્યારે વસુદેવે રાજને કહ્યું. વસુદેવ-જેણે સિંહથને બાંધી આપ્યો તે મારે સારથી કંસ આ આવ્યો છે. એનું છે તેજ ક્ષત્રિયના જેવું છે. મહા રૂપવાન છે; અતિ બલવાન છે; યૌવન છે; તેને આપ જુવો. ) (રાજાએ તે પ્રશસ્ત બાહને નિરખી જોઈને.) - રાજ—એના જેવો અદભુત આકાર વણિક કલમાં તો થાય જ નહી; માટે એના પિતાને પૂછીને કુલ વિષે નિશ્ચય કરવો જોયે. (પછી રાજાએ તેના સુભદ પિતાને તેડી તેને પ્રતિજ્ઞા છે પૂર્વક પુછયું ત્યારે સુભદક બોલ્યો) સુભદ્ર–એક દિવસ શૌચક્રિયા કરવાને હું યમુનાને કિનારે ગયો હતો, ત્યારે એક પેટી છે અંળને પ્રવાહમાં વહેતી આવતી જોઈને તેને મેં બહાર કહાડી; અને મારે ઘેર લઈ આવ્યો. ત્યાં કઊઘાડી જોઈ તે તેમાં ચંદના જેવું છે જેનું મુખ એવું એક તેજસ્વી બાલક દી. એની પાસે હો. ઈ) ઉગ્રસેનના નામથી ચિન્હિત કરેલી એક મુમિકા હતી; ને એક પત્ર પણ લખેલું દીવમાં આવ્યું ( તેને સારાંશ આ પ્રમાણે:-“ઉગ્રસેનની સ્ત્રી ધારણી ગર્ભવતી થવાથી તેને પોતાના સ્વામીનું માંસ છે ભક્ષણ કરવાની ઈચ્છા થઈ ત્યારે બુદ્ધિવાન એવા પ્રધાનોએ કોઈ પ્રકારે કરી એને મનોરથ પૂર્ણ કર્યો. નવ માસ પૂરા થયા પછી પોષ માસના કૃષ્ણની ચતુર્દશીને દિવસે વિષ્ટિ કરણમાં કે SB પુત્રને પ્રસવ થયો. ત્યારે પ્રથમ થએલા અભિલાષ ઊપરથી એ તેજસ્વી પુત્ર પિતાને વૈરી થશે. જેમાં એમ જાણું પેટીમાં ઘાલીને ધરણી રાણીએ તેજ દિવસે સ્વામીનું રક્ષણ થવાના નિમિત્તે તે પેટીને યમુનાના ગંભીર તથા અથાગ જળમાં વહેતી મૂકી દીધી એ પ્રમાણે આ ઉગ્રસેનનો પુત્ર S) છે. એમ જાણી જેવો પોતાના પુત્ર ઉપર પ્રેમ રાખીએ તેજ એની ઊપર પ્રેમ રાખીને તે દિ- ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy