SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૨. છે અને પોતાના અર્ધાસન ઉપર બેસાડી કૃતાંwળ કરી ઈદ અર્જુન પ્રત્યે આ પ્રમાણે બોલ્યો. તે ઇંદ્ર-હે અર્જુન, તારા ઉપર પ્રત્યુપકારતા મારાથી કોઈ રીતે થઈ શકે નહીં, કારણ, ઉપકાર કરનારે તું તે કોઈ સંકટમાં પડ્યા વિના મારાથી પ્રત્યુપકાર થવાનો નહીં, માટે તું કદી સંકટમાં આવીશ પણ નહી ને મારે હાથે તારે પ્રત્યુપકાર થાઓ પણ નહીં. તારી સ્તુતિ કેટલી 5 કરીએ? પરંતુ હમણાં આ રાજ્ય અને મારો પ્રાણ, એ બેને જ્યાં તારી ઈચ્છામાં આવે ત્યાં વેચ. અને તારા મનમાં આવે તેમ કર. હું તારો બીજો પ્રત્યુપકાર શું કરું? તને જોવા સારૂં મારા નગરના નાગરિકો અતિ આતુર થઈ રહ્યા છેમાટે હમણાં તો મારી સાથે મારા રથનુપુર નગરમાં ચાલ; ત્યાં ) બેચરો મંગળકારક આચારે કરી તારી સ્તુતિ કરશે તે જોઈ અમને આનંદ થશે પછી પોતાના પિતા પાંડુની સમાન વયના ઇંદને જોઈ અર્જુન તેને નમસ્કાર કરી ભકિતપૂર્વક બહુ નમ્ર થઈ બોલ્યો. અર્જન - હે મહારાજ આપ મારા પિતાતુલ્ય છે. તમે કહ્યું કે મારી સાથે મારા નગરમાં આવે, પરંતુ પ્રથમતો તમારા શત્ર જે રાક્ષસો તેઓની રાજધાની લેવાની મારી ઈચ્છા પણ છે. તથા અહીંયાં પ્રસિદ્ધ સિદ્ધાયતનકુટ છે, તે પણ જોવાની મને કૌતુક સહિત ઈચ્છા છે. એ પ્રમાણે વિનયથી વિજ્ઞાપના કરી અર્જુન છાને રહ્યો. તે સમયે આકાશમાર્ગ ક્ષણ( માત્રમાં ઇંદરાજ તે નિવાતકવચની રાજધાનીમાં વિમાન લઈ ગયો. તે નગરીની દુર્દશા જોઈ ) 19 અર્જુન પ્રત્યે પ્રીતિયુક્ત થઈ છેદ કહે છે. દ્ર–આ નગરીમાંના રાજાઓનાં છો તેં તોડ્યાં એટલે ગધવ પક્ષિઓ એના ઉપર છે છાયા કરે છે. યુદ્ધની ગરદીમાં ધૂળ પ્રાપ્ત થઈ તે ચંદનરૂપ અને લોહી કેસરરૂપ થયેલું છે. આ પ્રમાણે તું ક્રોધાયમાન છતાં પણ આ શત્રુઓને તે અંગે પ્રસાદન આપેલું છે. તે યુદ્ધ કરવું તેથી શત્રુઓના શબને શિઆળરૂપી તેમની સ્ત્રીઓ પ્રથમ મળે છે, પછી સુધે છે, ત્યારપછી નખેતી વિદીર્ણ કરી લાડ કરે છે. વિધુનમાલી સરખો મા ભાઈ તારા બાણે કરી પ્રાણરહિત થઈ પડે છે તે મને બહુ વ્યથા કરે છે, પરંતુ કુસંગનો સંસર્ગ કરી આ અવસ્થાને કોણ પામતું નથી? અમૃતની ગાગરમાં એક બિંદુ વિષનું પડ્યું હોય તો તેનું કોઈ ગ્રહણ કરે નહીં, મેં સુતરને તાંતણા પુષ્પની સંગતીએ કરી શિર ઉપર ધારણ કરાય છે. તે ઉપર કહેવત છે કે “સબત તેવી અસર ને કર્મ તેવાં કુળ” હે અર્જુન તું છે. આ તેમનું સુવર્ણયુકત સુવર્ણપુર છે. અહિંયાં રહેલા વિદ્યુનમાલી અને કાળકેતવાદિક મને નિરંતર ઉપદ્રવ કરતા હતા. પણ તે યુદ્ધમાં ઉપાધ્યા થઈને શત્રુઓને ગર) એ મારી તેઓની સ્ત્રીઓને પણ શેકરૂપ શિક્ષા શિખવાડી. તું કે તેઓ મહા શોકાતુર થઈકવીએ કૃતકારે કરી (શ્વાસ નાખી) રૂદન કરે છે? કેટલીક સ્ત્રીઓ પોતાના કેશ સમુહને વારંવાર તોડતી હતી S) રૂદન કરે છે, કોઈક તો મોટું વિકાસી રૂદન કરે છે, કોઈ છાતી કુટછે, કોઈ તે ભાત સાથે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy