SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ તેને તેને છે. સ્તક અફાળે છે, કોઈ તેને નેત્રોમાંથી નિકળા અમુકલહની પંકિતને દૂર ફેકે છે; કોઈતો ગળા- ને માંથી હાર ઉતારી ફેંકી દે છે, કોઈ ભાર માનીને પોતાના ચીરના પાલવને ફાડીને દૂર ફેંકે છે, જે કઈતો પોતાના સ્વામિને નેત્ર ભરી નિરખે છે, કોઈ મુખ સાથે મુખ લગાડે છે અને કોઈતો સ્વાઆ મિના વક્ષસ્થળ ઉપર મસ્તક મૂકી ઊંચ સ્વરે કરૂણામય રૂદન કરે છે. એમ સર્વ સ્ત્રીઓને હે અર્જુન, કો છે તે શેકાબર ઓઢાડ્યું છે. રૂદદ કરીને સ્ત્રીઓના સ્તનોની પત્ર રચના ધોવાઈ ગઈ છે, હવે આ- 2 પણે હમણું વિમાનની અતિ વેગવાળી ગતિએ કરી સિદ્ધાયતન ઉપર જ્યાં મનને આનંદ પમાડનાર અરહત મંદિર છે ત્યાં જઈયે છે. એવું કહેતાં કહેતાં તે વિમાન ધારેલે સ્થળે આવી પહોચ્યું. વિમાનમાંથી નીચે ઉતરી સર્વ શ્રધાળુ ચિત્તવાળાઓ તે શાશ્વતતીર્થેશ શ્રી વર્ધમાન કે તીર્થકરની વંદના કરવા લાગ્યા. જિનનું દર્શન પ્રાપ્ત જણ સ્નાનપૂર્વક પૂજન કરી અર્જુન વારંવાર સ્તુતિ કરવા લાગ્યો. જિન ઉપાસનાની વાસના છે તે પાપ પંકને દુર કરવા વિષે સ્વચ્છ ગંગા સમાન પવિત્ર કરનાર છે, તે માટે અને તે પવિત્રાશ્રમે કેટલાક દિવસ રહ્યો. ત્યારપછી વિમાન ઉપર બેસી બંદિજનોએ કીર્તિમાન થએલો જણે બીજો સૂર્ય હોયના? એવા અને, જેમાં ઘમ ઘમ દજાએ બંધાઈ છે, અને ધરધરનાં આંગણાને શોભાવવાને અર્થે કુલ જેમાં પથરાયલાં છે, અને રણદૂર જેમાં વાગે છે એવી ઈંદની રાજધાનીમાં પ્રવેશ કરો. આનંદ સહિત બેચર સમુદાયે ડાંગરની ધાણી, અક્ષત વિગેરે મંગળિક વસ્તુએ વધાવી લઈ આદરે કરી જેના - રીર સદનું અવલોકન કરશું છે એવો અર્જુન રાજમંદિરના દ્વારમાં પ્રવેશ કરવા લાગ્યો. તે સમયે જેનાં ચંચળ લહેરી સરખાં ચપળ નેત્ર છે એવી સ્ત્રીઓએ સ્તુતિ કરેલા અર્જુનની મંગબારતી ઇદની રાણી પતિ કરવા લાગી. ઇંદે અર્જુનને પોતાના સિંહાસન ઉપર બેસાડી તેની સન્મુખ સંગીત મંગળ તથા નત્ય કરાવવાનો આરંભ કર્યો. અને તે સ્થળે થોડા દિવસ રહો એટલામાં તો બેચરાસ્ત્ર શસ્ત્રની વિદ્યા, મુકુટ અને કવચ વિગેરેની ઉત્તમ ભેટ ઇદે તેને આપી અને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. અને સર્વપુત્રોમાં આ અર્જુન માટે જેટ પુત્ર છે એવી આણ ફેરવાથી સર્વત્ર પ્રખ્યાત વાત કરી. વળી અર્જુનની પ્રત્યે તે બોલ્યો. ' ઇંદ્ર-હે અર્જુન, થોડા કાળ અહિંયાં રહી મારી લક્ષ્મી કૃતાર્થ કર. ઇંદનાં વચન છે સાંભળી અર્જુન ત્યાં રહ્યો. ઇંદના પુત્રોની સાથે અર્જુન પોતાના ન્હાનાભાઇઓની જેમ વર્તવા લાગ્યો. તેને અનેક પ્રકારે આનંદ પમાડે. તે પણ આનંદપૂર્વક તે નગરમાં વિહાર કરે. નગરની સ્ત્રીઓ અનનું અપૂર્વરૂપ જોઈ કામાતુર થઈ ગઈ, પરંતુ જિતેંદ્રિય અને નિજ નંદે સંતુષ્ટ એ અને તેની ઈચ્છા કરતો ન હતો. કેપ્લીક સ્ત્રીઓ તે તેની પાસે આવી છે 2) અતિ પ્રીતિપૂર્વક કહેકે તું અમારો પતિ થા, પણ અર્જુન તો પોતાના બંધુઓ વનમાં કલેશ ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy